SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી ૧૫૧ | (૬૧) સાધ્વીજીને ઉપાશ્રય સાધુના ઉપાશ્રયની લગેલગ હતે. વયેવૃદ્ધ આચાર્ય ભગવંતે ત્યાં પ્રવેશ કરતાં પરિસ્થિતિ જ જોઈ લીધી. ઉપર ચડતાં પહેલાં અગ્રણીઓને બેલાવીને દરવાજે તાળું મરાવ્યું. તે પછી જ તેઓ પિતાના શિષ્ય પરિવાર સાથે પુરુષના ઉપાશ્રયના મેડા ઉપર ગયા. શાસ્ત્રવિચાર [વૈરાગ્ય-કલ્પલતા ] એ મુનિવરે ! આપના સઘળા ય ભયે સમાધિભાવના મુદ્દેગરથી ચૂર ચૂર થઈ ગયા. હવે આપ સ્મશાનમાં કે કેાઈ ભેંકાર ભૂતીઆ ઘરમાં પ્રતિમા સ્વીકારીને રહે ત્યાં ગાત્રે થરથરાવી નાંખે તેવાં ભયંકર રૂપને જુઓ તે ય આપના કેઈ રુવાંડામાં ય ફફડાટ શેનો હોય ? જે મુનિરાજ એક જ વિચાર કરે છે કે “ઘેર ઉપસર્ગો અને પરિષહે મારી ઉપર તૂટી પડે તે ય બહુ બહુ તે મારા શરીરના કકડા કરી નાંખશે; પણ મારી સમાધિના કકડા કરવાની તેમનામાં ય તાકાત નથી.” આવા સ્વ અને પરના સ્વભાવના વિવેક
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy