SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ મુનિજીવનની બાળથી ઔષધ જ આરોગ્યની અંધાધૂંધી પેદા કરવામાં વધુ ભાગ ભજવી જતું હશે. આ સિવાય સ્ત્રી જાતિમાં સ્વભાવગત જે કેટલાક દોષે છે તેના લીધે તેઓ પરસ્પરની અથડામણ વગેરેમાં -જલદી ઊતરી પડતાં હોય છે. એાછું આવી જવું, અધીરા થવું, અપેક્ષા રાખ્યા કરવી, અસહિષ્ણુ બનવું, બીજાના દોષ જેવાની આદત હેવી, રડવું, વધુ પડતી ચિંતા કરવી, માથે વધુ ભાર લઈ લે ...વગેરે માનસિક કારણે પણ એમના આરોગ્યની કથળતી સ્થિતિમાં કાણુભૂત -બની જતા હોય છે. કેને કયું કારણ લાગુ થયું છે ? -એ તે એ વ્યક્તિ કે એના વડીલ જ સાચું કહી શકે. હાર્દિક અનુમોદન (૫૭) એક મહાત્મા વિશાળ સમુદાયના વડીલ હતા. રોજ રાત્રે એકાદ સાધુને પિતાની પાસે અંગત બેસાડતા અને માતાનું વાત્સલ્ય આપીને એના જીવનમાં પ્રવેશ કરતા. એના દેનું શુદ્ધીકરણ કરાવી લેતા. મહાનિશીથ સૂત્રના શદ્વારની જ્યારે એ વાત કરતા ત્યારે ભલભલા સાધુને ચ શુદ્ધિ કરવાની ભાવના તીવ્ર થઈ જતી !
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy