________________
૧૦૧
મુનિજીવનની બાળપોથી પંચપરમેષ્ઠિ તપ
અરિહંતપદના ૨૫ ઉપવાસ સિદ્ધપદના ૮ આચાર્યપદના ૩૬ ઉપાધ્યાયપદના ૨૫
સાધુપદના ૨૭ પ્રકીર્ણ તપ
(૩૩) સમવસરણ તપ, સિદ્ધિ તપ, શ્રેણિ તપ, સિદ્ધાસણ • તપ, ઈન્દ્રિયપરાજય તપ
(૩૪) ૧ થી ૨૪ ભગવાનના–જેટલામાં ભગવાન તેટલા તેમના ઉપવાસ = કુલ ૩૦૦ ઉપવાસ.
(૩૫) વર્ધમાન તપની ૩૫ એળી. (૩૬) શાસનપતિ પરમાત્મા મહાવીરદેવના ૨૨૯
પાર્શ્વનાથ પ્રભુના ગણધરના ૨૦ વિહરમાનના ૨૪ ભગવાનના
૨૪ છે પ્રભુ મહાવીરદેવના ગણધરના ૧૧ ) (૩૭) રાધનપુર [બનાસકાંક-ગુજરાતનાં એ અજોડ પર ઘોર અને ઉગ્ર તપસ્વિનીનું નામ છે, સરસ્વતીબેન.
ચિરકાળ જ્યવંતાં વત્તે તપસ્વિની.
તા. ક. તાજેતરમાં જ તેઓ અઠ્ઠાઈન પારણે અઠ્ઠાઈના ચાલુ વર્ષીતપમાં કાળધર્મ પામ્યાં છે.
૨૦