SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮૪ ] શ્રી કપૂરવિજયજી (૧૩) ગુણાનુરાગ–સદ્ગુણુ કે સદ્ગુણી ઉપર નિ:સ્વાર્થ પ્રેમ, જેથી એવા ઉત્તમ ગુણુ આપણામાં સંક્રાન્ત થાય. (૧૪) સત્કથારુચિ-વિકથા યા નકામી કુથલી નહિ કરતાં સત્પુરુષાનાં હિતવચના કે ચિરત્રા વખાણવાની પ્રીતિ. (૧૫) સુપક્ષ-ધર્મિષ્ટ કુટુંબ વિશાળ બળીયુ' હાવાથી ધર્મમામાં કાઇ પરાભવ કરી શકે નહિં કરતાં ડરે. ( ૧૬ ) દીર્ઘ દ્રષ્ટિ-શયાશય, દ્વિતાહિત અને લાભહાનિના વિચાર કરી શક્ય કાર્યના આર ંભ કરે, સાહસ ન કરે. (૧૭) વૃદ્ધસેવા-આચારવિચારમાં કુશળ એવા શિષ્ટ પુરુષાને અનુસરી ચાલવાની નિરભિમાન વૃત્તિ. (૧૮) વિનય-ગુણાધિકનું ઉચિત ગારવ-સન્માન સાચવવુ, જેથી વિદ્યા, વિવેકાદિક ગુણેાની સહેજે પ્રાપ્તિ થાય. (૧૯) કૃતજ્ઞતા-અન્ય ઉપકારી જનેાએ આપણા ઉપર કરેલા ઉપકારનું વિસ્મરણ નહિ કરતાં તેનુ સદેાદિત સ્મરણુ રાખી તેના બદલેા વાળવા તક મળે તે તે જવા નઢુિ દેવાની ચીવટ. (૨૦) પરેાપકારશીલતા-નિ:સ્વાર્થ પણે સ્વકર્ત્તવ્ય સમજીને અન્ય જીવાને ઉદ્ધરવાની ઉત્કટ ઇચ્છા અને તત્પરતા. (૨૧) લબ્ધલક્ષ-કાઇપણ કાર્ય ને સુખે સાધી શકે એવી કાર્યદક્ષતા, ચંચલતા અને સાવધાનતા. કરવાવડે આપણી ઉક્ત એકવીશ શુષ્ણેાના દૃઢ અભ્યાસ હૃદયભૂમિ શુદ્ધ નિર્દોષ અની સધર્મ યાગ્ય થવા પામે છે.
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy