SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૫ : [ ૨૫૯ ] તેા જ એ. ધર્મકરણી લેખે થાય. અન્ય અનાથ જીવાનુ હિત સાચવતાં આપણું હિત સધાય છે એ ભાવ-લક્ષ્ય વગર કાળજી કયાંથી રહે ? પશુવળ તરફ દેખાદેખીથી કઇક દિલસેાજી રખાય છે ખરી, પણ તે ખરા અર્થમાં તે નહિ જ. એ બધા કરતાં દુર્લભ મનુષ્યભવ પામેલા માનવા તરફ અથાગ પ્રેમભાવ હાવા જોઇએ, તેને બદલે અપ્રીતિ, ઇર્ષ્યા, અદેખાઇ ફાટી નીકળેલી જોઇ કયા સજ્જનનું હૃદય બળતુ નહિ હાય ? ગુણ-ગુણી પ્રત્યે તે અવશ્ય પ્રેમ રાખવા જોઇએ. તેને બદલે પેટ ભરી ભરીને નિંદા-ચાડીને જ વ્યાપાર લઇ બેસાય તે પછી તેમાં જૈનપણું રહ્યું જ કયાં ? જ્યાં ત્યાં સ્વતંત્રતાને અહાને સ્વચ્છંદતા જ પ્રસરી રહી લાગે છે. તેમાંથી જેને કાઇ પણ રીતે ઉગરે એવું ઇચ્છી હાલ વિરમું છું. [ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૨૬૪ ] સુશ્રાવક ઋષભદાસકૃત હિતશિક્ષાના રાસમાંથી આચારઠીલા ગુણાનુરાગી સજ્જનાએ લેવા યાગ્ય સુંદર એધ. પેાતાના દુર્લભ માનવભવને સફળ-સાથ ક કરવા ઇચ્છતા ગમે તે ભવ્યાત્માને હિતકારી જ થાય એવી અનેક પ્રકારની હિતશિક્ષાઆધી સંકલિત સર્વાંગ સુંદર ‘ હિતશિક્ષા ' નામને અતિ સરલ–સુખાધ રાસ ઘણી સાદી જૂની ગુજરાતી ભાષામાં સુપ્રાસદ્ધ શ્રાવક કવિવર શ્રી ઋષભદાસજીએ મનાવ્યે છે. એક સારા ગૃહસ્થ શ્રાવકને છાજે એવા સરસ આચાર
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy