SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૮ ] શ્રી કરવિજ્યજી ઉપમિતિ ભવપ્રપંચો કથા અંતર્ગત કેટલાએક ઉપયુક્ત વચનનો અનુવાદ. ૧. મહાપુરુષનું સાનિધ્ય (તેમની સમીપતા) અતિશય ચમત્કારી હોય છે. ૨. કુશીલ જનેની દષ્ટિ અતિ વિષમ-હાનિકારક હોય છે. ૩. એક્ષપર્યત સહાયકારી પુન્યાનુબંધી પુન્યને જોગ મળે અતિ દુર્લભ છે. ૪. નીચ કાર્ય કરવાનો સંકલ્પ જીવને ખરા સુખથી બેનસીબ રાખે છે. - પ. ભવિષ્યનો વિચાર કરી કે કાર્ય કરવામાં વગર વિચાર્યું ઝંપલાવવું નહિં. ૬. મોહદષના જોરથી જીવ મહાહાનિકારક વિષયભોગવડે છળાયા કરે છે. ૭. મહાત્માઓ અનુચિત કાર્યથી પાછા જ ઓસરતા રહે છે. ૮. સવિચાર વગર અયુક્ત-અસત્કાર્ય સત્કાર્ય જેવું ભાસે છે. ૯. ગુરુજના વચનનું ઉલ્લંઘન કરવું ન ઘટે. ૧૦. અશક્ય વસ્તુના વિષયમાં પુરુષને અપરાધ લેખાતા નથી. ૧૧. અહિંસા, સધ્યાનની પ્રાપ્તિ, રાગાદિક દેને નિગ્રહ, તેમ જ સાધમ જને પ્રત્યે નિ:સ્વાર્થ પ્રેમ-વાત્સલ્ય એ જ સદુપદેશનું રહસ્ય છે.
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy