________________
[ ૩૮ ]
શ્રી કપૂરવિજયજી છે અને સગુણના રાગી થવા તેમજ સગુણ ગ્રહણ કરવા શિખવે છે. એક બકરી જેવું ગરીબ જાનવર સિંહના સંગે હાથી જેવા માતબર પ્રાણીના માથે ચઢી બેસે છે, તેમાં શું આશ્ચર્ય ?
૮ ન્યાયસંપન્ન વિભવઃ માર્ગનુસારીના પાંત્રીશ ગુણે પૈકી પ્રથમ ગુણ | ( ન્યાયાચરણ આદરવાની આવશ્યકતા. ) જગ સુજસ સુવાસે, ન્યાય લચ્છી ઉપાસે, વ્યસન દુરિત નાસે, ન્યાયથી લોક વાસે; ઈમ હદય વિમાસી, ન્યાય અંગીકરીએ, અનય પરિહરીજે, વિશ્વને વશ્ય કીજે. ૧૫ પશુ પણ તસ સેવે, ન્યાયથી જે ન ચૂકે, અનય પથ ચલે જે, ભાઈ તે તાસ મૂકે; કપિ કુળ મિળિ સેવ્યા. રામને શિશ નામી, અનય કરી તો ક્યું, ભાઈએ લકસ્વામી. ૧૬
ધ્ય ગય ન સહાઈ, યુદ્ધ કીર્તિ સદાઈ રિપુવિજ્ય વિધાઈ, ન્યાય તે ધર્મદાઈ ધરમ નયધરા જે, તે સુખે વૈરી છે, ધરમ ન વિહુણ, તેહને વૈરી છીએ. ૧૭ ધરમ નય પસાથે, પાડવા પંચ તેઈ, કરી યુદ્ધ જ્ય પામ્યા, રાજ્યલીલા લહે; ધરમ ન વિહુણા, કૌવા ગર્વ માતા, રણસમય વિગ્નતા, પાંડવા તેહ છતા. ૧૮