________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૩૩ ]
એથી સજ્જને તેમના ઉપર રાષ ધારતા નથી. સજ્જના તા સ્વભાવે પેાતાના વિહિત માર્ગે જ ચાલ્યા કરે છે.
घृष्टं घृष्टं पुनरपि पुनः चंदनं चारुगंधं । छिन्नं छिन्नं पुनरपि पुनः स्वादु चैवेभ्रुकांडं ॥ दग्धं दग्धं पुनरपि पुनः काञ्चनं कान्तवर्ण । न प्राणान्ते प्रकृतिविकृतिर्जायते चोत्तमानाम् ॥
“ ચંદનને જેમ જેમ ઘસવામાં ( ઘસારા દેવામાં કે છેદવામાં ) આવે છે તેમ તેમ તે સુગ ંધ જ આપે છે. શેલડીને જેમ જેમ છેદવામાં કાપવામાં આવે તેમ તેમ તે સરસ-મીઠા રસ સમર્પે છે. જેમ જેમ કાંચન( સેાના )ને અગ્નિવડે તપાવવામાં આવે છે તેમ તેમ તેનેા વાન ( વધુ ) શાલતા થાય છે, એ રીતે ઉત્તમ સજ્જનને પ્રાણાન્ત કષ્ટ આવી પડે તેા પણ તેઓ પેાતાની રૂડી પ્રકૃતિને બગડવા દેતા નથી. ’’
તેઓ આપત્તિ સમયે ઘણી જ ધીરજ અને અભ્યુદય વખતે ઘણી જ ક્ષમા રાખે છે. તેએ પાતાનાં કાર્ય બહુ જ પ્રમાણિકપણે કરે છે, છતાં સ્વાત્કર્ષ એટલે આપખડાઇયા આત્મશ્લાઘા કરતા નથી. તેએ પારકા છતાં કે અછતાં દૂષણ (અપવાદ) ખેાલતા જ નથી, પણ પેાતાનાથી બની શકે તેટલે પરોપકાર કંઇ પણ પૃહા રાખ્યા વગર સદા ય કરતા રહે છે. તેઓ પેાતાના મનને નિર્વિકારી રાખે છે. જુઓ ! દ્રુપદ રાજાની પુત્રી દ્રપદી સતી, જનક રાજાની પુત્રી સીતા સતી અને અજના સતી ! એએએ આપત્તિ ધીરજ રાખી પેાતાનું પવિત્ર શીલ સાચવ્યું છે.
સમયે કેવી ઉત્તમ સજ્જનાની ખરી