SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૨૪ ] શ્રી કપૂરવિજયજી સ્વ અધિકાર ( પાત્રતા ) મુજબ વ્યવહારથી ધમ કરણી કરે છે તે પુણ્યવતા ભવસમુદ્રના પાર પામી શકે છે. ૧૧૧. જે કામ-ક્રોધાદિક દોષા તારે જીતવાના છે તેણે તને જીતી લીધેા છે, માટે સાવધાન થઇ જા અને તેને જીતવાના પ્રયત્ન કર. ૧૧૨. આપમતિથી શાસ્ત્રવિરુદ્ધ અર્થ કરનારને અને વિરુદ્ધ માર્ગે ચાલનારને ભારે અનથ પ્રાપ્ત થાય છે. ૧૧૩. કોઇની હાંસી, નિંદા-ખિસા કરશેા નહીં, તેમ કરવાથી મહામાઢું પરિણામ આવે છે. ૧૧૪. નિર્મળ ધ્યાન કરવા માટે પ્રાત:કાળ( પ્રભાત )ના સમય બહુ અનુકૂળ ગણાય છે. ૧૧૫. જો તમારે જ્ઞાનનું ખરેખરી રીતે આરાધન કરવું જ હાય તા ખનતે પ્રસંગે ખરી તક પામીને જ્ઞાન અને જ્ઞાની પુરુષાની વિનયભક્તિ સાવધાનપણે કરતા રહેશે। જેથી કલ્યાણુ સધાશે. [ જૈ. . પ્ર. પુ. ૫૦-પૃ. ૪૧૩, પુ. ૫૧, પૃ. ૧૦૧]
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy