SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૨૬૧ ] ૬. આવાં દ્રવ્યની વ્યવસ્થા કરવા વિધિકુશળ, ખાહેાશ, શ્રદ્ધાળુ ને ઊંડી લાગણીવાળા, ઉદાર દિલવાળા, સુખી ને સાવધાન સગૃહસ્થાની જ ખાસ જરૂર છે. ૭. જેમને ઉક્ત દ્રવ્યની યેાગ્ય વ્યવસ્થા કરવાનું જ્ઞાન જ ન હેાય તેથી જે સ્વચ્છંદપણે તેના વ્યયાદિક કરે તેવા અકુ શળ વ્યવસ્થાપકેા પાસેથી શી સારી આશા રખાય ? ૮. અકુશળ જનાને આવા જોખમવાળાં કામ સોંપવા નહિ અથવા તેમણે જાતે જ પેાતાની ખામી વિચારી તે હાથ ધરવા નહીં. પેાતાનાથી અધિક ચેાગ્યતાવાળાઓને તેવાં કામ પ્રેમપૂર્વક સંભાળવા નમ્રતા સાથે વિનવણી કરવી. ૯. કુશળ માણસાને કામ કરતાં આવડે છે ને પેાતાની જવાબદારીનું તેમને ભાન હૈાય છે તેથી તેએ સાવચેતી રાખી સાવધાનપણે ડહાપણથી પેાતાનુ કામ કરી શકે છે; ત્યારે અકુશળ છતાં સત્તાપ્રિય જનેા પાતે હાથ ધરેલાં કાર્યને સ્વચ્છંદ આચરણથી ઊલટા બગાડી મૂકે છે. આવાં આચરણથી તેઓ લાભને બદલે તાટા મેળવતા હાય છે. ૧૦. જેમને શાસનની ને સમાજની ઉન્નતિ માટે દિલમાં દાઝ હોય તેમણે પેાતાનામાં તથાવિધ યેાગ્યતા તપાસી જાતે જ તેવાં કામ નિ:સ્વાર્થ પણે કરી સારા દાખલેા બેસાડવા અને પેાતાનામાં તેવી ચેાગ્યતા ન હૈાય તે જેમનામાં તેવી ચેાગ્યતાની ખાત્રી હાય તેમના જ માથે તેવા પરમાના કામને કળશ ઢાળવા, જેથી કાર્ય સરલ ને સુંદર થાય. [ જૈ. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૨૦૬ ]
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy