SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૨૫૩ ] તેમ જ પરલેાકમાં જીવને બહુ હાનિ થવા પામે છે, તેથી તેનાથી બચવા ઇચ્છનારાઓએ તેવાં નીચ આચરણના તરત જ ત્યાગ કરવા જોઇએ. [ જૈ. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૨૫.] સાપ. ૧. લાભ-તૃષ્ણાવડે અંધ થયેલા મનુષ્યા હિત કે અહિત જોઇ-જાણી શકતા નથી; પરં તુ બુદ્ધિવંત મનુષ્યા સ ંતાષરૂપી ભવ્ય અજનને પામી સ્પષ્ટ રીતે પેાતાના હિતાહિતને જોઇ શકે છે. ૨. વિચક્ષણ પુરુષા સતાષરૂપી શ્રેષ્ઠ રત્નને પામી મેાક્ષરૂપ સન્માર્ગ માં ગમન કરીને સુખી થાય છે, તેથી સુવિવેકવડે લાભ તૃષ્ણાના ત્યાગ કરીને સંતાષ જ રાખવા ઘટે છે. ૩. તૃષ્ણારૂપી તાપથી સ ંતપ્ત થયેલા મનુષ્યને સુખ-શાંતિ કયાંથી હાય ? જેએ ધનના સંચય કરવામાં જ આસક્ત રહે છે તેઓને સદા દુ:ખ જ પ્રાપ્ત થયા કરે છે. ૪. સંતાષી જ સદા સુખી અને અસતેાષી સદા દુ:ખી છે. આ પ્રમાણે તે બંનેનું અંતર-તફાવત જાણીને સંતાષમાં જ પ્રીતિ ધારવી ચેાગ્ય છે. એથી ભવભ્રમણ ઓછુ થવા પામે છે. ૫. સંતાષી મનુષ્યા જ ખરા ધનાઢ્ય છે; કેમકે તેમને પરની પાસે દીનતા કરવી પડતી નથી. મહાન પુરુષાને કાઇ પાસે દીનતા—યાચના કરવી એ ભારે લઘુતાનું –હલકાઇનું કારણ થવા પામે છે.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy