________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૧૧ ] तेन चतुर्भिर्वर्गः, रचिता भाषानिबद्धरुचिरेयं । सूक्तानामिह माला, मनोविनोदाय बालानाम् ॥ ५॥
તે શ્રી કેશરવિમળાજીએ ચાર વર્ગવાળી સુંદર ભાષામાં બાંધેલી ( ગુંથેલી) એવી આ મનોહર સૂકતમાલા બાળજીના મનરંજનાથે રચી છે.
वेदेन्द्रियर्षिचन्द्रे, संवत्प्रमिते श्रीवैक्रमे वर्षे । अग्रन्थि सूक्तमाला, केसरविमलेन विबुधेन ॥ ६ ॥
પંડિત શ્રી કેશરવિમળજીએ વિક્રમ સંવત્ ૧૭૫૪ ની સાલમાં આ સકતમકતાવલી નામના ગ્રંથની રચના કરી છે.
5
00000 0.0000 0.0000 COOOOD 000000 0.000026 ઈતિશ્રી સમિત્ર શાન્તમૂર્તિ મુનિમહારાજ શ્રી કપૂરવિજયજી મહારાજવિરચિત શ્રીસૂક્તમુક્તાવની ગ્રંથનું સરળ
ગુજરાતી વિવેચન સંપૂર્ણ . ૨૦૦
90499899
~૦૦૦૦૦