________________
[ ૧૪૮ ]
શ્રી કરવિજ્યજી આવું અજ્ઞાનપણું દૂર કરવા દરેકે પ્રયત્ન કરે, કેમકે તેથી સ્વપરને બહુ હાનિ થાય છે.
એકદા એક સુઘરીએ ટાઢથી કંપતા એક વાનરને જોઈ તેની ટાઢનું નિવારણ કરવા માટે તે વાનરને કહ્યું કે “તમને બે હાથ અને બે પગ છે અને મનુષ્ય જેવા લાગે છે તે એક ઘર બાંધી તેમાં રહો.” તે શિખામણ તેને રુચી નહિ અને ક્રોધ કરી કુદકો મારી તેણે તે બાપડી સુઘરીને માળે, ચૂંથી નાખે, અને કહ્યું કે મને માળો બાંધતા આવડત નથી પણ માળે વીંખી નાખતાં આવડે છે. એક
“મૂર્ખને શિખામણ દેવાં જતાં ઊલટું પિતાનું પણ જાય છે” એમ સમજી સમાચિત વર્તવું.
૧૬. લજજ લજા વર્ણનાધિકાર
(માલિની વૃત્ત ) નિજ વચન નિવાહે, લાજ ગ્યું રાજ વાળે, વ્રત નય કુળ રીતે, માતર્યુ લાજ પાળે; સકળ ગુણ સુહાયે, લાજથી ભાવદેવે,
વ્રત નિયમ લો જે, ભાઈ લજજા પ્રભાવે. ૩૩. * द्वौ हस्तौ द्वौ पादौ च, दृश्यते पुरुषाकृतिः ।
शीतकालहरं मूढ!, गृहं किम् न करोषि भो!॥ શુરિમુવી દુરાચારી, રે ! પંરતવાહિની ! असमर्थो गृहारंभे, समर्थो गृहभेजने ॥१॥