________________
[ ૧૩૮ ]
શ્રી કરવિજયજી (ઉપજાતિ વૃત્ત). જે માંસલુબ્ધા નર તે ન હેહે, તે રાક્ષસ માનુષ રૂપ સેહે (માંસભક્ષણ-૨) જે લોકમાં ન નિવાસ ઓરી, નિવરિયે તે પરદવ્ય ચેરી. ૨૩ (ચોરી-૩)
(ભુજંગયાર વૃત્ત) સુરાપાનથી ચિત્ત સંભ્રાંત થાયે, ઘટે લાજ ગંભીરતા શીળ જાયે; જિહાં જ્ઞાન વિજ્ઞાન સૂઝે ન સૂઝે, ઈશું મધ જાણી ન પીજે ન દીજે. ૨૪ (મદ્યપાન-૪) કહે કે વેશ્યાતણ અંગ સેવે? જિણે અર્થની લાજની હાણિ હવે જિણે કેશ સિંહગુફાએ નિવાસી, છો સાધુનેપાળ એ કંબળાશી.૨૫(વેશ્યાગમન-૫)
( રદ્ધતા વૃત્ત ) મૃગયાને તજ જીવઘાત જે, સઘળા જીવદયા સદા ભજે, મૃગયાથી દુઃખજેલહ્યાં નવાં, હરિ રામાદિ નરેંદ્ર જેહવાં. ર૬
(શિકાર–૬)
સ્વર્ગ–સંખ્ય ભણિ જે મન આશા, છાંડે તે પરનારી વિલાસા જેણુ અણુ નિજ જન્મ દુખ એ, સવથા ન પરલોક સુખ એ. ૨૭
(પરનારીગમન-૭)