SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ we gets reser ન ત મ 25aas aanasakakaka aaaaaaaaaaNaINA AAAAAAAAAAA માં ત્રીજા લબ્ધિવલય અંગે છે છે. સિવિહીના આધારે આ યન્ત્રમાં ત્રણ જ વલયો આલેખવાના છે વધુ નહીં અને આ 3 વલયોનો સ્પષ્ટ ખ્યાલ આવે એ માટે કેન્દ્રનું પહેલું અષ્ટદલ વલય પરું થતાં મોતીના ર જેવી ગોળ વર્તુલોવાળી માળા જેવી બોર્ડર મૂકાવેલ છે. બીજું ષોડશદલ એટલે સોળ પાંદડાંનું પર કમળ પુરું થયું ત્યાં મેં ફરતી વૃક્ષવેલ-પાંદડાંઓની બોર્ડર કરાવરાવી છે અને ત્રીજું લબ્ધિ વલય પર પુરું થતાં પુનઃ વેલની બોર્ડર મૂકાવી છે, એટલે જાણીને જ ત્રણેય વલયનો એકદમ સ્પષ્ટ ખ્યાલ પર આવે એટલા માટે રેખા લાઇનો ન દોરાવતાં ત્રણ બોર્ડરો મૂકાવી છે. કે અન્યત્ર પ્રકાશિત કોઇ કોઇ યમાં પંકિત’ શબ્દનો અર્થ જુદી રીતે કરીને પૂજન કરનારની - સગવડ ખાતર લબ્ધિ વલયમાં બે વર્તુલો–લીટીઓ દોરવામાં આવે છે, પણ મારી દૃષ્ટિએ તેમ રે કરવું જરૂરી ન હતું. આથી તો પાંચ વલયનો ભ્રમ ઊભો થશે. અન્ય પટોમાં લબ્ધિ વલયના નામોમાં ક્યાંક ક્યાંક અશુદ્ધિઓ હતી. તે નામો મારા . પત્રમાં મારી સમજ મુજબ શુદ્ધ કરીને આપ્યાં છે. આ પાંદડાંમાંના અનાહત વર્તુલો ઓકાર વિનાના જ જોઇએ મારા છાપેલા યના આ જ વલયમાં દિશા અને વિદિશાના મળીને (બીજી આવૃત્તિમાં) ર લીલા રંગના આઠ પાંદડાં બતાવ્યાં છે. આ પાંદડાની અંદર ગોળાકારે બે રેખાઓથી બે વલો બતાવ્યાં છે, આ વર્તુલો કારમાંથી પ્રગટ થયાં છે એવું બતાવવાનું ન હોવાથી કાર સહિત વર્તુલો બતાવ્યાં નથી. પ્રાચીન કેટલાક જૈન-અજૈન પટોમાં ઓકારના ઉચારમાંથી પ્રગટ થયેલાં છે (અનાહત સૂચક) આ વર્તુલો છે એવું દર્શાવવા કાર સહિત વર્તુલો આલેખાએલાં મળે છે. ૧. લબ્ધિ એટલે તપશ્ચર્યા વગેરે દ્વારા જીવને પ્રાપ્ત થતી વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ-શકિત. આવી લબ્ધિઓ અનંત છે એટલે જ ગૌતમસ્વામીજીને મનનર્તવ્યનિધાના કહીએ છીએ. આ યંત્રમાં ૪૮ લબ્ધિઓને સ્થાન આપ્યું નું છે. એમાં આ યંત્રની એક વ્યવસ્થા-મર્યાદાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. અહીં આ આઠની સંખ્યાને ધ્રુવ રાખી દ્વિગુણ, ત્રિગુણ, ચોગુણ વગેરે સંખ્યાના ખાનાંવાળા વલયો અહીં બનાવ્યાં છે. ૮, ૧૯, ૨૪ ખાનાંવાળાં જે વલયો છે તેમ અહી આ આઠથી છગુણી સંખ્યાવાળી (૮૪=૪૮) ૪૮ લબ્ધિઓ આપી છે. આવી નિત્તિ (૬૯કેવું ૭0) વિશેષા) માપ્યમાં ૧૬ લબ્ધિ નોધી છે. સૂરિમંત્ર બુ0 ક. માં જિનપ્રભસૂરિજીએ, વળી મરાજ રહસ્યમાં કે સિંહતિલકાચાર્યે ૫૦ નોંધી છે અને ઋષિમંડલમાં ફકત ૧૮ ને જ સ્થાન મળ્યું છે. ૨. જેમકે ૩૩ મું લબ્ધિપદ પં. શ્રી ધુરંધરવિજયજીના મુદ્રિત પટમાં વઘુમતિવાછાં હતું. પણ માત્ર વેરૂમાબvi કેવું જોઇએ. અને નિર્વિવાદ હતું. કોઇ પણ ગ્રન્થમાં કે પટમાં વમળતવાનું જોવા નથી મળ્યું. આગળ પાછળ તત્વ શબ્દવાળા પદોનાં કારણે તથા વધારવાનું સ્વાભાવિક જ મન થઇ ગયું હોય તેવું અનુમાન છે. પર ૩. અનેક અજૈન પટોમાં 63 જૈન લિપિનો બહુધા જોવા મળ્યો છે. અજૈનોએ પોતાની પદ્ધતિનો આકાર S; વાપર્યો નથી. આ એક નોંધપાત્ર બાબત છે. આપણો કાર અને અન્યનો કાર વસ્તુતઃ સરવાળે તો એક 2 જ છે. જૈનલિપિનો ‘’ જે હતો તેણે જ બદલાઈને આજના વિશ્વવિખ્યાત નું રૂપ ધારણ કર્યું છે. આ નું આ સ્વરૂપ ક્રમશઃ કેમ પલટાતું ગયું અને પલટાઈને આજના આવા ૐનું સ્વરૂપ કેમ ધારણ કર્યું તે તેની વિવિધ અવસ્થાઓ આકારો દ્વારા બતાવી શકાય. An an awaitana | 5:44444444444444888888888
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy