________________
Yank.wKMCMS
3:
LINK. 59
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
તે
સંસ્કૃતિનો સંદેશવાહક જૈતા . શ્રમણતી તથા ભુવતવિહાર
દર્પણની પ્રસ્તાવના
LR.
વિ. સં. ૨૦૧૭
ઇ.સતુ. ૧૯૬૧
:
-'
રે
અનોખી યાત્રા :
યાત્રા અને પ્રવાસવર્ણનો લખવાની કે તેને નોંધવાની પદ્ધતિ, પ્રથા કે કળા જ આજકાલની નહિ પણ સેકડો વર્ષ પુરાણી છે. સામાન્યતઃ સાધુ-સંતોનાં ભ્રમણને વિહાર કે યાત્રા અને ગૃહસ્થાશ્રમીઓનાં ભ્રમણને યાત્રા, પ્રવાસ કે પર્યટન શબ્દથી ઓળખાવાય છે. યાત્રા કે પ્રવાસનાં વર્ણનો માટે પ્રાચીન કાળમાં વિભિન્ન ભાષાઓમાં ગદ્ય-પદ્ય ગ્રન્થો અને કાવ્યો રચાયાં છે અને આજે પણ રચાતાં જાય છે. આજે તો અનેક માનવીઓની યાત્રા-પ્રવાસની વિવિધ ઘટનાઓ-વર્ણનો અનેક અખબારો અને સામયિકોમાં પ્રગટ થતાં રહે છે. અને પછી તે ગ્રંથરૂપે પ્રસિદ્ધ પણ થાય છે. પણ અહીંયા પ્રસ્તુત ગ્રંથમાં* આલેખેલી યાત્રા એ તો એક અનોખી યાત્રા છે, કારણ કે તે ધર્મતીર્થયાત્રા છે.
અહીંયા પ્રસિદ્ધ પામતું પુસ્તક જૈન સાધુઓની વિહારયાત્રાને અંગે લખાયેલું છે. એટલે જૈન સાધુઓને એ કંઈક કહેવું એ જ પ્રસ્તુત છે. જેને સાધુઓનો વિહાર :
પ્રાચીન કાળમાં જૈન સાધુઓના વિહાર અને યાત્રાની પ્રકીર્ણક નોધો -નાધિકપણે અમુક આગમોના છૂટી છવાઈ વેરાએલી નજરે પડે છે, જેની રચના (ગામ ગ અઢી હજાર પુરાણી છે. ત્યારપછી વિવિધ પ્રકારનાં જૈન સાહિત્ય કે
.
૨
PRAN
ર
છે
વનવહારદws