________________
સંતાનો માતા-પિતાના ઉપકારોનું સ્મરણ કરે
એમના હૃદયની લાગણીઓને સમજે
અને
અનન્ય ઉપકારી એવા માતા-પિતા પ્રત્યે
ભકિતભર્યો સમર્પણ ભાવ કેળવે
માતા-પિતા પોતાના બાળકો પ્રત્યેની જવાબદારીઓ અને કર્તવ્યોને સમજે બાળકો માટે રોજ થોડો સમય ફાળવે
અને એ પુણ્યશાળી બાળકો પ્રત્યે સ્નેહ અને વાત્સલ્યનો ધોધ વહાવે
તો ઘરઘરમાં ઉભા થતા ઘણા બધા પ્રશ્નો અને સમસ્યાઓ
આજે જ ઉકલી જાય એમ નથી લાગતું શું ?
દર