SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ વાત સાંભળી ચંદ્રાએ દુઃખને ધારણ કર્યું. બોલી ન શકી. મનમાં ચિંતે કે મુનિ ભગવંતનું વચન મિથ્યા કયારેય થતુ નથી. આ પ્રમાણે ત્રીજા ખંડને વિશે બારમી ઢાળ કર્તાએ કહી. -: દુહા : ક્ષણભર ખેદ કરતા થકી, સો ચિંતે તિણવાર; વિષમી કર્મ તણી ગતિ, વિષમો આ સંસાર ના કુંવર વદે સુણ ! સુંદરી , મ ધરો મનમાં એક જ્ઞાનીનું દોહુ હુવે, તિહાં નહિ કાંહિ વિભેદ. શા. સા કહે ઉત્તમ વર તુમે, રહેજો ઇહાં ક્ષણમાત્ર; ચંપકમાળાને જઇ સંભળાવુ આ વાત. all જો તુમ પર સગી હશે, તો વેગે ધ્વજ ; મંદિર ઉધ્ધ હલાવ, પીત્ત ધ્વજાએ વિક્ત. જો રહેજો તે સ્થિર થઇ, પીત્તે જાજો દૂર ' એમ સંકેત કરી ગઇ, ચંપકમાળા હજુર //પણl તસ સંકેત હોય ઘડી, તગત ચિતકુમાર; ઉપસમ ગુણઠાણે ચડી, થોવ કરે અગાટ બો પીળી તામ પતાકિકા, હાલતી દીઠી ત્યાં જાણી વિરક્ત નારીઓ, શીધ ચાલ્યો વનમાં તેના કેસરીસિંહ મલપતો, વતફળ કરત આહાર; કેતે દિવસે પામીયા, 'વ અરણ્ય મઝા તો શીતળ જળ નિર્મળ ભર્યું સરોવર દેખી તામ; જળ પીને નિદ્રા લીયે, તિલક તરફળ ઠામ. / પુણ્ય મિત્રબળ જાગતે, ન કરે અનરથ કોઇ; વત રણ ગિરિ અરિ, જલધિએ પણ મનોવાંછીત હોય. /holi (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૮૮
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy