SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ધર પગે ઊભા રહી દુઃખ ભોગવ્યું. પછી પગ અક્કડ થઈ જવાથી તે ચાલી શક્યો નહિ અને જમીન પર પડી ગયો. આમ તેણે પ્રાણીને (સસલા) બચાવ્યો. કવિ જીવદયાના ફળનો મર્મ સમજાવતાં કહે છે કે, તેના સારરૂપે હાથીને તેનું ફળ મળ્યું, મરણ પામીને ગજરાજ શ્રેણિકરાયના કુળમાં મેઘકુમાર તરીકે જન્મયો. ત્યાં ઘણી સંપત્તિ અને સુખ મળ્યાં, તેમ જ મનની સર્વ આશાઓ ફળી. અને અંતે મરણ પામી સ્વર્ગમાં દેવતાનું સુખ પ્રાપ્ત કર્યું. દૂહા. ॥ જીવદયા જગિ એમ કરઇ, તે સુખીઆ બહુ હોય । પર પ્રાણી પીડી રહ્યા, તાસ ચરીત જોય ||૯ || કડી નંબર ૯માં કવિ હિંસાના ફળ કેવાં હોય તેનું ચારિત્ર જોવાનું કહે છે. જે જગમાં આવી રીતે જીવદયા કરે છે તે બહુ સુખી થાય છે. તેમ જ હવે પર પ્રાણીને જે બહુ દુ:ખ આપે છે તેનો નાશ કરે છે તેનું ચારિત્ર જો. ઢાલ|| ૪૮ ।। દેસી. પ્રણમી તુમ સીમંધરૂ જી ।। પરદેહી નિ પીડતાં જી, આપ સુખી કિમ થાય । જીવ અકાઈ મારતો જી, સતમ નરગિં જાય ||૧૦|| ઢાલ - સોભાગી, કરજે તત્ત્વ વીચાર, પર પ્રાંણિનિ પીડતાં જી | ઊતમ નહી આચાર, સોભાગી, કરજ તત્ત્વ વીચાર || આંચલી. પંચ સહ્યાસ્યુ પરવર્યુ જી, ખ્યત્રી મોટો રે ચોર । વનમ્હાં પંખી મારતો જી, કરતો કર્મ અઘોર ||૧૧|| સોભાગી. ।। કરતો અંદ્રી રે છેઃ ।। પામ્યુ વેદ કુવેદ ।।૧૨।। સો. તસ કુર્ખિ અવતાર । અંદ્રી વિન આકાર ।।૧૩।। સો. કર વિન કાયા રે દીઠ । ઊદર નહી તસ પીઠ ।।૧૪।। સો. લેઅણ લેઇનિ મારતો જી, પરભવિ દૂખીઓ તે થયું જી, મૃગાવતી ગિ જે સતી જી, લોઢો થઈન ઈં ઊપનો જી, પગ વિન પાપિ ઊપનો જી, શ્રાવણ નેત્ર નહી નાકા જી, રોમ આહાર લોટી લીઇજી, અતી કાયા દૂરગંધ । પૂર્વ કર્મ તે ભોગવઇ જી, ઊરાભ તણો જે બંધ ||૧૫|| સો. દયા વિનાં નહી ધર્મ । કુર્ણા મનમાાં આણીઇ જી, પરહરીઇ કુકર્મ ||૧૬ || સો. તે માટŪ સહુ સંભલુ જી, ૪૮ કડી નંબર ૧૦થી ૧૬માં કવિએ ‘શ્રી વિપાક સૂત્ર'નો પ્રથમ શ્રુત સ્કંધ/ = {0h =
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy