________________
૧૨
૧૮. મેથાણ
ઉપાશ્રયની ઊપર દેરાસરમાં મૂળનાયકનો લેખ
પ્રાચીન પ્રતિમા લેખસંગ્રહ
૧. ધાતુની પંચતીર્થી -
४३. संवत् १५३० वर्षे माघ शुदि १३ रवौ श्री श्रीवंशे सं. हीरा भा. जीविणि पुत्र सं. शिवदाससुश्रावकेन भा. गोई पुत्र वरजांग - पासवीर भ्रातृ बडुया - कडुया - देवासहितेन पितुः पुण्यार्थं श्रीसंभवनाथस्य बिंबं कारितं प्रति. श्रीचित्रगच्छे श्रीरत्नदेवसूरिभिः ॥ श्रीः ॥
૧૯. સમી
શ્રી મહાવીરસ્વામીના દેરાસરની પ્રતિમાના લેખો
૧. ધાતુની એકલતીર્થી -
૪૪. સંવત્ ૧૪૬૬ વર્ષે જ્યેષ્ઠ સુવિધ્॰ શુ
પ્રા વાટજ્ઞાતીય વીવી(?)..... . सामल भार्या नालू सुत धरणाकेन पितृ - मातृ श्रेयसे श्रीपद्मप्रभबिंबं कारितं साधुपूर्णिमापक्षे श्रीधर्मचंद्रसूरीणां पट्टे श्रीधर्म
तिलकसूरीणामुपदेशेन ।
૨. ધાતુની પંચતીર્થી -
૪. સંવત્ ૧૪.
. श्री श्रीमालज्ञातीय व्यव
૬. આ ગામના મૂળનાયક મહાવીરસ્વામી છે. બન્ને પલાઠીમાં લેખ છે. અક્ષરો સારા છે. પાસે નજીકમાં બીજા ભગવાન હોવાથી વધુ વંચાતું નથી. પણ સંવત્ ૧૬૭૦ માં પ્રતિષ્ઠા વિજયસેનસૂરિ મ. સા. એ કરાવેલ છે. રાધનપુરના મોટા ચિંતામણી પાર્શ્વનાથ, આદીશ્વર ભગવાનની પાસેના પાર્શ્વનાથ આ બધાની ૧૬૭૦ માં પ્રતિષ્ઠા થયેલ છે.