SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદનબાળાએ મૃગાવતીને આપેલા ઠપકાનો પ્રસંગ અને ક્ષમાપના કરતાં-કરતાં મૃગાવતીને પ્રાપ્ત થયેલા કેવળજ્ઞાનનો પ્રસંગ ઇત્યાદિ પ્રસંગો કવિએ રસિક રીતે નિરૂપ્યા છે. ૧૭. કવિએ રાસમાં ધર્મોપદેશની બાબતોને પણ સહજ રીતે રસક્ષતિ ન થાય એ રીતે, બલકે કથાવસ્તુના નિરૂપણને પોષક બને એ રીતે ગૂંથી લીધી છે. ભાષાની દૃષ્ટિએ કવિએ પોતાના સમયની ગુજરાત-રાજસ્થાનમાં પ્રચલિત તત્કાલીન ગુજરાતી ભાષા સાથે સિંધુ ભાષાની અંદર એક ઢાલ પ્રયોજીને રાસની વિશિષ્ટતા અર્પે છે. આમ સમગ્ર દૃષ્ટિએ જોતાં મૃગાવતી ચરિત્ર એ આપણા એક સિદ્ધહસ્ત શ્રી સમયસુંદરજીના હાથે લખાયેલી એક અદ્વિતીય જૈન રાસ સાહિત્યમાં અનોખી ભાત પાડતી મહત્ત્વની કૃતિ છે. મૃગાવતી ચરિત્ર-રાસ +43
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy