SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ફાળો રહેલ છે. તેમણે વિવિધ વિષયો પર રાસ ગ્રંથોની રચના કરી અમૂલ્ય વારસો જૈનસાહિત્યને અર્પણ કર્યો છે. જે સુંદર બોધ આપી જીવને મોક્ષસાધના માટે સતત ઉત્સાહિત કરતો રહે છે. સંદર્ભ ગ્રંથોઃ ૧. સંપા. નિરંજના શ્વેતકેતુ વોરા, કવિ સહજસુંદરની ચસકૃતિઓ, પ્રાકૃત વિદ્યામંડળ અમદાવાદ. પ્રથમ, માર્ચ ઈ.સ. ૧૯૮૯ ૨. ત્રિપુટી મહારાજ, સંપા. ભદ્રસેન વિજયજી, જૈન પરંપરાનો ઇતિહાસ, યશોવિજયજી જૈન આરાધના ભવન, પાલિતાણા, બીજી, ઈ.સ. ૨૦૦૦ ૩. મોહનલાલ દલીચંદ દેસાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૪. સંપા, ઉમાશંકર જોશી, ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ', ગ્રંથ ૧-૨, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, પ્રથમ, ઈ.સ. ૧૯૭૬ જયંત કોઠારી, જૈન ગુર્જર કવિઓ ભાગ-૧-૯, ૧૦, મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, બીજી, ઈ.સ. ૧૯૯૭. સંપા. મુનિશ્રી જ્ઞાનસુંદરજી મહારાજ, ભગવાન પાર્શ્વનાથ કી પરંપરા ષ ઇતિહાસ', ભાગ-૨ રત્નપ્રભાકર જ્ઞાન પુષ્પમાલા, પ્રથમ, વિ. સં. ૨૪૬૯. ૭. સંપા. ડૉ. ધીરુભાઈ મકર, ગુજરાતી વિશ્વકોશ ખંડ-૧૭, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, પ્રથમ ઈ.સ. ૨૦૦૩. રે - તૈતલિપુત્ર રાસ !
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy