________________
પ. પૂ. આચાર્ય વિજયધર્મ સૂરીશ્વરજી (કાશીવાલા) આગમન – સંવત ૧૯૨૪ – સન ૧૮૬૮ – મહુવા જિલ્લો ભાવનગર
દિક્ષા સંવત ૧૯૪૩, સન ૧૮૮૭ શાસ્ત્ર વિશારદ સંવત ૧૯૬૪, સન ૧૯૦૮
કાળધર્મ સંવત ૧૯૭૮, સન ૧૯૨૨ પ્રથમ સાહિત્ય સંમેલન-જોધપુરમાં, સંવત ૧૯૭૦, સન ૧૯૧૪
સ્થાપનાકર્તા : શિવપુરી પાઠશાળા યશોવિજયજી સંસ્કૃત પાઠશાળા (બનારસ), વીરતત્ત્વ પ્રકાશકમંડળ, મુંબઈ