SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ સૂચવ્યું છે. “સવિ અર્થ સમયમાં ભાષિઆ. ઈમ વિવિધ ત્રિલક્ષણ શીલ રે જે ભાવઈ એહની ભાવના તે પાવઈ સુખ જસ લીલા રે અને છેલ્લે – “મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક સતુને જ પ્રકાયું છે, તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે, તે જ અનુભવરૂપ છે. અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર * દ્રવ્યગુણપર્યાયરાસ' વિશે પંન્યાસશ્રી યશોવિજયજીએ સાત ભાગમાં વિસ્તૃત વિચારણા કરી છે, તો આ વિચારણાનો મર્મ બે ભાગમાં પુસ્તકાકારે પ્રસિદ્ધ કર્યો છે. આ પુસ્તકો શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ (ઈલ) દ્વારા પ્રકાશિત થયા છે. આ રાસ વિશે વધુ જાણવાની જિજ્ઞાસાવાળા ભાવકો આ ગ્રંથોનો અભ્યાસ કરી શકે. 436 * જેન રાસ વિમર્શ
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy