________________
લાક્ષણિકતાઓમાં અગણિત સંભાવના છુપાયેલી પડી હોય છે. આજે હું ભગવાન મહાવીરના આંતર વૈભવના ધૂધવતા સાગરનાં પ્રચંડ મોજાંઓ નિહાળી રહ્યો છું.
મિત્ર ! આજે મારી જ્યોતિષ વિદ્યા સાચે જ સાર્થક થઇ. આજે મને સાચા સમ્રાટનું દર્શન થયું. પંચમહાવ્રતનું માહાસ્ય સમજાયું.
પ્રણામ હો અનેકાંત દ્રષ્ટાને ! વંદન હો મંગલમય કરુણાના દિવ્ય સામ્રાજયને !
(ઉસૂત્ર પ્રરૂપણા કે જીનાજ્ઞા વિરૂધ્ધ કાંઇ લખાયું હોય તો ત્રિવિધે મિચ્છામી દુક્કડં).
( ૬૧
ભગવાન મહાવીર અને સંયમજીવન )