________________
૧૦
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
રહિત ભણાય તે દશવૈકાલિક આદિ તે ઉત્કાલિકસૂત્ર કહેવાય. શ્રી નંદીસૂત્રમાં સમ્યક્ શ્રુતાધિકાર તથા શ્રી પક્ષીસૂત્રમાં સૂત્રઉત્કીર્તનાધિકારે જે-જે સૂત્ર કહ્યા તે તે સર્વે સૂત્રાગમ કહીએ. તથા વળી (૧) વિધિસૂત્ર, (૨) ઉદ્યમસૂત્ર, (૩) ભયસૂત્ર, (૪) વર્ણકસૂત્ર, (૫) ઉત્સર્ગસૂત્ર, (૬) અપવાદસૂત્ર, તદુભયસૂત્ર.
ત્યાં પ્રથમ શ્રી દશવૈકાલિકના પંચમ અધ્યયનમાં કહ્યું - સંપત્તે મિન્ધુकालंमि असंभंतो अमुच्छिओ इम्मेण कम्मजोगेणं भत्तपाणं गवेसए ॥ ઇત્યાદિ વિધિસૂત્ર છે.
(6)
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના દશમા અધ્યયનમાં લખ્યું - તુમપત્તયપંડુય जहा निवडइ राइगणाणमच्चए। एवं मणुयाण जीवियं समयं गोयम મા પમાયણ ॥ ઇત્યાદિ ઉદ્યમસૂત્ર છે.
નરકાદિને વિશે માંસ-રૂધિરાદિનું વર્ણન વગેરે કરવું જેમ ઉત્તરાધ્યયનસૂત્રમાં મૃગાપુત્રીયઅધ્યયનમાં તથા સૂયગડાંગસૂત્રના નરકવિભક્તિઅધ્યયનમાં જે વર્ણન છે તે તે પરમાર્થે માંસાદિકનું વર્ણન નથી, પણ ભયસૂત્ર છે. જેથી નરમુ મંસ હિરારૂં વનંસિદ્ધિમિત્તેનું મયહેવાર ત્તેસિં વિવિયપાયઓનતેયં ॥ ઇત્યાદિ ભયસૂત્ર છે.
ઔપપાતિકસૂત્ર-જ્ઞાતાધર્મકથાસૂત્ર પ્રમુખમાં ધિસ્થમિયમિત્ક્રા ઇત્યાદિ પ્રાયિક સૂત્ર છે તે વર્ણકસૂત્ર છે.
વળી, શ્રી આચારાંગસૂત્ર આદિમાં રૂગ્વેતિ ઇન્દીવનિાયાળું નેવરયં દંડસમારંભેન્ગા ઇત્યાદિ ઉત્સર્ગસૂત્ર જાણવાં.
છેદગ્રંથો પ્રાયઃ અપવાદસૂત્ર છે. અથવા નયાતમિક઼ા નિાં સહાય गुणाहियं वा गुणओसमं वा । इक्कोवि पावाइ विवज्जयन्ते विहरिज्ज મ્મેસુ સંનમાળો ॥ ઇત્યાદિક અપવાદસૂત્ર જાણવા. જેમાં ઉત્સર્ગ અને અપવાદ બંને સાથે કહેવાય તે તદુભયસૂત્ર કહીએ. આમ સાત પ્રકારના સૂત્ર પણ સૂત્રાગમ કહીએ. પૂર્વોક્ત સર્વ પ્રકારના સૂત્રમાંથી કોઈ સૂત્ર ન માને તેને સૂત્રપ્રત્યનીક કહીએ.