________________
સતત ભાઇ-૨
રહે એમાં આશ્ચર્ય શું છે ? લઘુવયમાં રાજ્યનું સ્વામિત્વ મળતા છતાં મદાવિત ન બનવું અને ઉદાસીનભાવે રાજ્યનું રક્ષણ કરવામાં દત્તચિત્ત રહેવું એ સંસાર પ્રત્યે ઉદાસીનતા વિના શક્ય જ નથી.
જ્યારે આ બાજુ શ્રી ભરતમહારાજા રાજ્યશાસન કરી રહેલા છે ત્યારે આ બાજુ
सोमिनिमैथिलसुतासहितोऽथ रामो । गच्छ बतीत्य गिरिमध्वनि चित्रकूटम् । आसाढयत्कतिपयैर्दिवसैरवंति-। देशैकदेशमवनि स्थित देवढेश्यः ॥१॥
શ્રી રામચંદ્રજી, શ્રી લક્ષ્મણજી અને મહાસતીજીની સાથે વનવાસના પ્રમાણમાં આગળ વધતાં વધતાં ક્રમે કરીને માર્ગમાં ચિત્રકૂટ પર્વતને લંઘીને કેટલાક દિવસો બાદ અવંતિદેશના એક પ્રદેશમાં પહોંચ્યા.
-શ્રી દ્વિતીય ભાગ સમાપ્ત -
() ) હજી
o