________________
BJEIR) DID
એક દિવસના પણ વ્રતના પાલનથી આત્માને સ્વર્ગગતિ સિવાય અન્ય છે ગતિ થતી નથી.
વ્રતની આરાધનાના પ્રતાપે वसुभूतिस्ततश्च्युत्वा-त्रैव वैताद्वयपर्वते । રજૂહુરે ઇમૂના- દાક્રાઈવર તતડુત્વાનુaોrs, તસ્ય વિદ્યા પ્રમોટ ? અમૂત્યુપ્પવતી નામ, મર્યારિતા સતી ?
સૌધર્મદેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયેલા શ્રી વસુભૂતિ અને શ્રી અનુકોશા ત્યાંથી ચ્યવીને આ ભરતક્ષેત્રમાં આવેલ વૈતાઢ્ય પર્વત ઉપર પ્રતિષ્ઠિત થયેલ રથનૂપુર નામના નગરના નાથ તરીકે શ્રી ચંદ્રગતિ નામના રાજા થયા. એ શ્રી અતુકોશા પણ તે દેવલોકમાંથી ચ્યવીને તે જ એટલે રથનૂપુર નગરના નાથ શ્રી ચંદ્રગતિ નામના વિદ્યાધરપ્રભુની પત્ની તરીકે થઈ. તેનું નામ શ્રી પુષ્પવતિ હતું અને તે સતી હોવા સાથે આર્ય ચારિત્ર્યવાળી હતી.”
અતિભૂતિની પત્ની જે સરસા કે જેનું કયા નામના બ્રાહ્મણે હરણ કર્યું હતું તેને પણ પુણ્યોદયે એક સાધ્વીનો સુયોગ મળ્યો. તે પણ કોઈપણ એક સુસાધ્વીના યોગથી વિરાગીણી બનેલી સરસાએ પ્રવ્રજ્યા અંગીકાર કરી અને પાળી. એના પરિણામે તે પણ કાળધર્મ પામીને ઈશાન નામના બીજા દેવલોકમાં દેવી તરીકે ઉત્પન્ન થઈ.
પોતાની પત્ની સરસાની શોધમાં નીકળેલો અતિભૂતી પોતાની પત્ની નહીં શોધી શકવાથી તેના વિરહથી ખૂબ જ પીડિત કિ થયો. તેના વિરહની પીડામાં ને પીડામાં તે મરણ પામ્યો, સંસારમાં ભટક્યો, અને ચિરકાળ સુધી મોહાધિનતાના પ્રતાપે ચિર સમય સુધી સંસારમાં ભ્રમણ કરીને તે કોઈક સમયે હંસના બાળ તરીકે ઉત્પન્ન થયો. હંસના બચ્ચાં તરીકે ઉત્પન્ન થયેલાં અતિભૂતિને કોઈ એક દિવસે શ્યન નામના પક્ષીએ પકડ્યો. શ્યન પક્ષીથી ભક્ષણ કરાતો તે સાધુની પાસે પડ્યો. કંઠે આવ્યા છે પ્રાણ જેને, એવા તે હંસબાળને સાધુએ નમસ્કાર મંત્ર આપ્યો. અતિશય મોટા નમસ્કાર મહામંત્રના પ્રભાવથી તે હંસબાળ મરીને કીત્તરોના દશ હજાર
આનંદ અને
૧૮૩
કરા અવસરો તે સંસાર...૮