________________
છે
છે
)
એ માંસને પામીને સોદાસ રાજા પણ તે માંસનું ભોજન કરતાં-કરતાં તે માંસનું વર્ણન કરવા લાગ્યો કે અહો, अहो ! अमुष्य मांसस्य, कोऽप्यतिप्रीणको रसः ।।
આ માંસનો કોઈપણ અતિશય પ્રસન્ન કરનારો રસ છે. અર્થાત્ આ માંસનો આસ્વાદ કોઈ અપૂર્વ પ્રકારનો જ છે.
મરેલા બાળકના માંસના આસ્વાદની પ્રશંસા આ રીતે કરીને જ સોદાસ ન અટક્યા, પણ અતિશય આનંદમાં આવી ગયેલા તેમણે પોતાના રસોઇયાને કહાં કે,
“સુવdાર ઘ gવચ્છ, નન્નાપૂર્વમä મમ ? कस्य जीवविशेषस्य, मांसमाख्याहि सर्वथा ॥"
આ જન્મમાં મારા માટે આ માંસ અપૂર્વ છે. અર્થાત્ આવા પ્રકારનું માંસ મેં મારી જિંદગીમાં આજ સુધી નથી ખાધું, તો સર્વ પ્રકારે કહે કે, આ માંસ કયા જીવ વિશેષનું છે?' આ પ્રશ્નનો ઉત્તર આપતાં રસોઈયાએ સ્પષ્ટ શબ્બેમાં કહ્યું કે,
“નૃમાંસમિતિ ” “આ માંસ મનુષ્યનું છે. આ પ્રકારનો ઉત્તર સાંભળીને ખુશ થઈ ગયેલા સોદાસ રાજાએ ફરમાવ્યું કે, “પ્રતા પર અધેવ હૃદ્યા, સંસ્કૃત્ય પ્રત્યä જૂનં મમ ”
આજથી આરંભીને દરરોજ આજની જેમ સંસ્કારિત કરીને તું મને આ રીતે મનુષ્યનું માંસ આપજે.' | વિચારો કે એક રસનાને આધીન બનેલા રાજાને પોતાના નામે જ થયેલી અ-મારિ’ની ઘોષણાનો કેવી કારમી ત ભંગ કર્યો અને કરાવ્યો ? ખરેખર, રસનાને આધીન બનેલો ૨ ભા જેટલું ન કરે તેટલું ઓછું જ છે ! અન્યથા આવી જાતનું કાર્ય શું રાજા માટે ઘટિત હતું? નહિ જ. પણ રસનાવશ આત્માઓ ઘટિત કે અઘટિત વસ્તુનો વિચાર ક્યારે કરે છે ? શું આજે પણ રસનાવશ આત્માઓ અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલા ભક્ષ્યાભઢ્યના વિવેકનો ઉપહાસ નથી કરતા ?
સભા: હવે તો છાનો નહિ પણ છડે ચોક કરે છે ! તો સમજો કે એમાં અશ્રદ્ધા સાથે રસનાની લાલસાનો પણ
1992 i ?
તારા થયે...