________________
શોક, દુર્બાન અને ધર્મધ્યાનનું કારણ
| પિતાશ્રીના પુનિત પંથે સુપુત્રનું પ્રયાણ શ્રીસુકોશલ મહારાજા પોતાની ગર્ભવતી પત્નીનો ત્યાગ કરીને દીક્ષિત થયા પછી શ્રી સુકોશલ મહારાજાની પ્રિયા ચિત્રમાલાએ પણ કુળમાં આનંદ કરનાર હિરણ્યગર્ભ નામના નંદનને જન્મ આપ્યો. ગર્ભાવાસથી જ રાજા બનેલા તે હિરણ્યગર્ભ પણ
જ્યારે યૌવન પામ્યા ત્યારે મૃગાવતી સાથે તેમનું પાણિગ્રહણ કરાવવામાં આવ્યું અને તેને આકારથી પોતાના જેવો જ નઘુષ નામનો દિકરો થયો.
આ પછી એક દિવસે હિરણ્યગર્ભ રાજાએ પોતાના મસ્તક ઉપર એકદમ ધસારાબંધ આવતી વૃદ્ધાવસ્થાના કોલ જેવો સફેદ વાળ જોયો. અને શ્રી હિરણ્યગર્ભ મહારાજા શોકાકુળ થયા.
યોગ્ય આત્માની યોગ્ય વિચારણા ૮૭ પણ ધ્યાનમાં રાખજો કે મિથ્યાદૃષ્ટિ આત્માઓ અને સમ્યદૃષ્ટિ આત્માઓનો શોક પણ ભિન્ન-ભિન્ન પ્રકારનો હોય છે. જે શોક મિથ્યાદષ્ટિ આત્માને દુર્ગાનનું કારણ બને છે. તે જ શોક સમ્યગદૃષ્ટિ આત્માને શુભધ્યાનનું કારણ બને છે મિથ્યાષ્ટિ 2 આત્માઓ વૃદ્ધાવસ્થાના સમાચારથી ઉદ્વિગ્ન બની આત્મભાન ભૂલે છે. ત્યારે સમ્યગ્દષ્ટિ આત્માઓનું આત્મભાવ તેવા સમાચારથી એકદમ જાગૃત થાય છે.
સમ્યગૃદૃષ્ટિ આત્માનો, આત્મભાનને જાગૃત કરનારો શોક કેવા પ્રકારનો હોય છે ? એ વસ્તુને દર્શાવતાં શ્રી હિરણ્યગર્ભ
ક, દુર્થ્યન અને , | ધર્મધ્યાનું કારણ....૪