________________
એજ વ્યાયે
આ કુલટા અંના મારા કુળને કલંકિત કરવા માટે જ મારે ઘેર આવી છે, કારણકે અંજનનો કાજળનો એ લેશ પણ ઉજ્જવળ વસ્ત્રને દૂષિત કરે છે."
આ પ્રમાણે ચિંતન કરતા રાજાને, અપ્રસન્ન મુખવાળા ક્લે એવો શ્રીમતી અંજનાસુંદરીના ભાઈ અને રાજાનો પ્રસન્નીતિ' નામનો વ્યાયનિષ્ઠ પુત્ર કહે છે કે
“द्रुतं निर्वास्थतामेषा, दृषितं ह्यनया कुलं । મહિદ્રષ્ટાંગુનઃ ન, છિદ્યતે વુદ્ધિશનિના રાજા”
આ અંજનાને એકદમ કાઢી મૂકો, કારણકે એણે આપણા કુળને દૂષિત | કરી નાખ્યું છે. શું બુદ્ધિશાળી માણસ સર્પથી ડસાયેલી અંગુલિને નથી છેદી નાખતો ? અવશ્ય છેલ્થ જ નાખે છે, તો તેવી જ રીતે કુળને કલંકિત કરનારી આ છોકરીને હમણાંને હમણાં જ આપ કાઢી મૂકો.”
આ રીતે રાજાને અનુકૂળ આવતું બોલતા 'પ્રસન્નકીર્તિ' ને સાંભળીને સારાસારનાં વિવેક કરવામાં ચતુર એવો ‘મહોત્સાહ' નામનો મંત્રી રાજાને કહેવા લાગ્યો કે
X X X X X X X X X X X X X ! "श्वश्रूढुःखे दुहितॄणां, शरणं शरणं पितुः ॥१॥ faષ્ય તુમતી શ્વગ્રૂ-નિર્દોષમધ્યનું પ્રથમ છે ? निर्वासयेदयपि क्रूरा, दोषमुत्पाद्य कंचन ११२॥ व्यक्तिर्यावढ्भवेदोषा, ढोषयोस्तावदन हि । प्रच्छन्वं पाल्यतामेषा, स्वपुत्रीति कृपां कुरु ॥३॥"
“દીકરીઓ ઉપર જયારે સાસુઓ તરફથી દુ:ખ આવી પડે, ત્યારે દીકરીઓને પિતાનું શરણ એ જ એક શરણ છે એટલે કે સાસુઓ તરફથી તિરસ્કાર પામેલી દીકરીઓ પિતા સિવાય બીજા ક્ષેત્રે શરણે જાય ? વિશ્વમાં એવી પુત્રીઓને પિતા સિવાય બીજું શરણ પણ કોણ છે? અર્થાત્ કોઈ જ નહિ.”
જૂર કર્મની મશ્કરી પવનંજય અને અંજતા...૭
A
૨૭૯ રાક્ષશવેશ
અને વાનરવંશ