________________
"न युक्तं महतां यत्स्व-प्रतिपन्नस्य लंयनम् । अनुल्लंध्यैस्तु गुरुभिः, प्रतिपबस्य का कथा ११११॥" “વિ»િળાતે વા મૂલ્પેન, ઢઢતે વા પ્રતિઃ ? गुरवो हीत्यपि सतां, प्रमाणं नापरा गतिः ॥२॥"
મહાપુરુષો માટે જે પોતે અંગીકાર ક્યું હોય તેનું લંઘન કરવું એ પણ યોગ્ય નથી, તો પછી ન ઉલ્લંઘી શકાય તેવા ગુરુજનોએ અંગીકાર કરેલી વાતનું ઉલ્લંઘન કરવાની તો વાત જ કેમ થઈ શકે?"
કારણકે
“ગુરુજનો મૂલ્યથી વેચી દે અથવા મહેરબાની કોઈને આપી દે, તે પણ સત્ પુરુષો માટે પ્રમાણ હોય છે :
કારણ કે પુરુષો માટે બીજી કોઈ ગતિ જ નથી.” વળી બીજું “fë વેઢીનસુંદ્ર-મસ્તિ ઢોષનાવો વ ને ? दृष्यते दैवदोषेण, सुहृदो हृदयं पुन: ११३॥"
“શ્રીમતી અંજનાસુંદરીનો આ બનાવમાં દોષનો એક લેશ પણ નથી છતાંય મિત્રનું હદય જે દૂષિત થાય છે તે ખરેખર દેવના જ દોષથી થાય છે. અર્થાત્ હે મિત્ર ! તું તારા હૃદયમાં જે દોષ કલ્પી લે છે, તેમાં અંજનાસુંદરીનો દોષ નથી પણ દેવનો જ દોષ છે.”
વધુમાં પ્રહસિત કહે છે કે હે મિત્ર ! હું તને પૂછું છું કે આ રીતે સ્વચ્છેદવૃત્તિથી ચાલ્યો જતો તું, મહાત્ આત્મા તરીકે પ્રસિદ્ધ એવા તારા માતાપિતાને અને શ્રીમતી અંક્લાસુંદરીનાં માતા-પિતાને પણ શું લક્તિ નથી કરતો?
આ પ્રમાણેના પોતાના મિત્રના કથનથી પવનંજય પણ વિચારમાં પડી ગયો અને વિચાર કરતાં તેને પણ ચાલ્યા જવું એ ઠીક ન લાગ્યું તેથી તે ચિત્તમાં શલ્યવાળો રહીને પણ ત્યાં મુસીબતે રહો અને એના રહેવાથી નિણિત થયેલા દિવસે માતા-પિતાના નેત્રોરૂપી કમળને માટે ચંદ્રમા સમો, એટલે કે માતા-પિતાનાં નેત્રોને આનંદ આપનારો પાણીગ્રહણનો મહોત્સવ થયો અને તે પછી મહેંદ્રરાજાથી aરાક્ષશવંશ
અને વાનરવંશ ?
જૂર કર્મની મશ્કરી:૫વજય અને અંજતા...૭
૨૩૮ અને વાનરવેર