________________
b-leld āpa] Pe bEid
Ĭ
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
+++
૨૨૪
િિાનનગરનારીએાનીનોત્સ્વાનાં
પ્રમદ્ભવિક્ષવદ્ઘાનાયામિનીનાનિત્વ
'
‘જ્ઞાનરત્નના સાગર સમા તે મુનિવરને નમસ્કાર કરીને ‘પુષ્પક' નામના વિમાનમાં બેઠેલા અને નગરની સઘળી નારીઓનાં નેત્રરૂપી નીલકમલોને હર્ષના વિભવને આપવાથી ચંદ્રમા સમા શ્રી રાવણ પોતાની નગરીમાં ગયા.'