________________
જો કાચબાની પ્રાપ્તિ ન થાય તો “ઠ્ઠા પ્રાળુથાત્ સૂર્ન, તેઢા શુદ્ધબ્રિજનનન રઘન વિંનામ, વિઢિયર્ચ અને ૪૪? મારા દ્રશ્નવાળુંચ, મારું નૈસક્રિમે ? प्रज्वल्य ज्वलनं दीप्त-माहुतिं प्रक्षिपेढ् दिजः ११७॥"
મસ્તક ઉપર ટાલવાળા, પીળા વર્ણવાળા, ક્રિયાહીન અને મુખ સુધીના પ્રમાણવાળા પવિત્ર જળમાં ઊતરેલા શુદ્ધ બ્રાહ્મણના કાચબા જેવા મસ્તક ઉપર ઘપ્તિમાન અગ્નિને સળગાવી, તેમાં આહૂતિ-હોમવા યોગ્ય દ્રવ્યને ફેંકે'
કારણ કે "सर्व पुरुष एवेढं, यद्भूतं यद्भविष्यति । हुशानो योऽमृतत्वस्य, तदन्नेनातिरोहति ॥६॥"
જે થઈ ગયેલું છે, જે થશે, જે અમૃતપણાના સ્વામી થયેલા છે, એટલે કે જે મોક્ષે ગયેલા છે અને જે અત્તથી અતિશય વધે છે, તે આ સઘળું પુરુષ જ એટલે કે ઈશ્વર જ છે. અર્થાત્ - ઈશ્વર સિવાયની કોઈપણ વસ્તુ આ વિશ્વમાં છે જ નહિ.'
એટલે “pવમેdhસ પુરુ , વેચનાત્ર વિદ્યારે ? કુંતાતો યથાર્દ, યજ્ઞો પ્રાનિવાતનમ્ ?”
‘આ પ્રમાણે એક જ ઈશ્વરરૂપ પુરુષની હયાતિ હોવાથી, આ જગતમાં કોના વડે કોણ મરાય છે ? અર્થાત્ કોઈ કોઈનાથી મરાતો નથી : માટે જેમ ઇષ્ટ લાગે તેમ જરાપણ ભય, ચિંતા કે ગ્લાનિ લાવ્યા વિના યજ્ઞને વિષે પ્રાણીઓનો નાશ કરો !'
અને "मांसस्य भक्षणं तेषां, कर्तव्य यज्ञकर्मणि । योयजूकेन पूतं हि, देवोदेशेन तत्कृतम् ॥८॥" વારંવાર યજ્ઞના કરનારે, તે યજ્ઞકર્મમાં હણાયેલા જીવોના માંસનું પણ
'દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો..૫
૧.
રાક્ષશવંશ અને વાનરવંશ
કરે