________________
આની સામે મેં પણ કહ્યું કે અહેમદોદામોદાં, દઢાજામર્થda ના ૪ मुख्या गौणी च तनेह, गौणी गुरुरचीकथत् १११११"
व्यमप्यन्यथा कुर्वन्-मित्र ! मा पापमर्जय ! ११२१॥
શબ્દોની અર્થકલ્પના બે પ્રકારની હોય છે એક મુખ્ય અને બીજી ‘ગૌણ'! તેમાંથી અહીં ગુરુદેવે ગૌણ કહી છે. વળી ગુરુ ધર્મના જ ઉપદેષ્ટા અને શ્રુતિ ધર્માત્મક છે માટે હે મિત્ર ! બેયને અન્યથા કરીને તે પાપને પેદા ન કર !' સામેથી આક્ષેપપૂર્વક પર્વતક બોલ્યો કે
સાક્ષેવં પર્વતોનq-äનામેપાનું ગુર્નગી, ગુરુપદેશદ્ધાર્થો-સ્નેહનીદ્ધર્મમરિસ ? રાતે मिथ्याभिमानवाचो हि, न स्युर्दण्डभयानृणाम्, । स्वपक्षस्थापने तेन, जिवाच्छेढपणोऽस्तु नः ॥२१॥ प्रमाणमुभयोरन, सहाध्यायी वसुन॒पः ॥
‘ગુરુએ અજ' શબ્દનો અર્થ મેંઢો જ કહો છે, તો શું તું ગુરુનો ઉપદેશ અને શબ્દના અર્થનું ઉલ્લંઘન કરવાથી ઘર્મ પેદા કરે છે ? દંડના ભયથી મનુષ્યો મિથ્યાભિમાનવાળી વાણી નથી બોલતા, માટે સ્વપક્ષની સ્થાપનાને વિષે આપણી વચ્ચે જીહ્વાના છેદનું ‘પણ હો, અર્થાત્ જે હારે તેની જીભનો છેદ કરવો અને આપણા બેની વચ્ચે પ્રામાણિક તરીકે આપણો સહાધ્યાયી વસુ' રાજા હો !' | ‘પર્વતક ની એ વાત મેં કબૂલ રાખી' કારણકે સત્યવાદીઓને ક્ષોભ હોતો નથી પણ આ પ્રતિજ્ઞાને જાણીને પર્વતકની માતા પર્વતકને એકાંતમાં કહે છે કે ‘ગૃહકાર્યમાં રક્ત એવી પણ મેં તારા પિતાથી અને એટલે ત્રણ વરસનું ધાન્ય' આ પ્રમાણે સાંભળ્યું છે, માટે તે જે જીદ્વાચ્છેદનું પણ કર્યું, તે વ્યાજબી નથી. વગર વિચાર્યું કરનારાઓ
'દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો...૫
, રાક્ષશવંશ અને વાનરવંશ