________________
ખ૩ સાતમે
..
કહ૫
-
--
જબ આયા રાજા કને જી, દૂર્યોધન દુ:ખ પાય; શીષક ચઢિયે મસ્તકે, તામ ઘણું અકુલાય રે. આ૦ ૧૬ ન નામે કોલકની પરેજી, ખેચર ગરદન સાહિ; પગે લગાયો જોરશું છે, પરવશ હઠ ન કાંઈ રે. આ૦ ૧૭ કુશલ પુછતાં બેલી યોજી, નિજ ચિત્ત સરીખે તામ; રિપુ પીડા સાલે નહિ), સાલે તુજ પ્રણામ રે, આ૦ ૧૮ રોષ ન આયે પાંડવા, શીતલ શું યે છે; સંતેષી ઘર મેકલ્યાજી, દ્રોહી ન તજે દ્રોહ રે. આ. ૧૯ દુષ્ટ ન છડે દુષ્ટતાજી. કેસે હું શીખ દેતક :
ઈ હું સે વારકેજી, કાજલ હાય ન ત રે. આ રક છવીસા સમી ઢાલમેં જ, ભલા ભલપણ સાચી; શ્રી ગુણસાગર સુર કહે છે,
સમય સમય ઘન માચી રે. આ ૨૧
દેહા
વિદર અને ભીષમ કહે, દુર્યોધન મ્યું તામ; દીઠા અર્જુન એકના, સુભટપણના કામ પાંડવ ઉપગારી સહિ, પ્રાણુ દાન દાતાર; રે કૃતની કૃતઘ્નપણે, કયું ન તજે અવિચાર. શીખ ન એક હો મન વસી, સામે થયો સરેષ; ઔષધ વિવિધ પ્રકારના, માને નહિં ત્રિદેશ જયકરથ રાજા આવીયે, ભગિનીપતિ સુવિચાર ભકિત કરી ભલ ભેજને, લેઇ ચાલ્યો નાર.