________________
શુકૂલ ચામર શુચિ પાદસે, ભયો વર અવિનાશી..........૨ અંતરંગ રિપુગણ હણીએ, હુયે અપ્પા અરિહંત; તસુ પદ પંકજમેં રહી, હીરધરમ નિત સંત............૩
(૨૫)
વસંતતિલકા રાકેશકાશઘનસાર પિનાકિધામ, શોભાકલાપવિલસત્કમની કાન્તિમ; શાન્તગુરૈરવિસૌર્જનરાજ રાજે, વન્ડેડરિહંત જિન દેવમવિમોહં.......૧ જ્ઞાનપ્રકાશ વિમલીકૃત વિશ્વવિશ્વ, સૂર્યપ્રભાભણ ભૂપિનકામ્યકાયમ: ક્ષોધ્યામરન્તમનઘંજનતાપકૃત્યે, સદેશનું નિવર મનસાડભિવળે............૨ જઘન્યતૈકસુકોટિમોઘવાચઃ પાદબ્રચ જિનપતેઃ શ્રેયસદાડચ્ચમ સૌન્દર્યસાર જિતકામ જણબોધ, બોધાય હદહૂદયે જિનાં ભજેડહમ....... ૩ ધર્મપ્રદાનેનસુખીકૃતભાવ, દોષવ્રજૈર્ભવકરે: સતતં વિધુર, આધારભૂતમિહનાનુણસ્ય સૌમ્ય, ભકત્સા જિનેન્દ્રમહિમાત્મહિતાય સેવે....૪ પ્રાતઃ મારા બકમનીસ્મશાન્તમૂર્તિ, શ્રીમદ્ભરોર્વિમલમુક્તિ સુનામ ભાજ: સ્વાન્ત નિધાય ચરણદ્રય પદ્મ ભૃગે, રંક: કરોતિ જિનવંદનમાત્મમોહિ.........૫
(૨૬). વંદુ શ્રી અરિહંતને, શ્વેત વરણ સુખકાર, બાર ગુણે કરી શોભતા, પ્રણો ભવિ નરનાર.....૧ કેવળજ્ઞાન દિવાકર, વિચરે પુછવી મોઝાર; અભિય સમાણી દેશના, આપે ભવિ હિતકાર............ જઘન્ય થકી એક કોડ સુર, સેવે પ્રભુના પાય: મનહર મુર્તિ નિરખીને, મન આનંદ ન માય ...... ....૩ જગત સુહંકર સાહિબો, પરમ ધર્મ દાતાર: દોષ સકલ દૂર ગયા, અખિલ જંતુ આધાર.......૪ પરમ પૂજ્ય પરમાતમાં એ, પરમ જ્યોતિ પદ સાર; મુક્તિ વિમલ પદ કારણે, રંગ નમે નિરધાર............
13)