SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૪૭-૪૮ ટીકાર્ય : ‘દુઃસ્વરૂપો . ‘તો’ દેતોઃ । સર્વ ભવ જન્મજરાદિરૂપ હોવાથી દુઃખરૂપ છે. આનો=ભવનો, ઉચ્છેદ ..... કયા હેતુથી થાય ? તો વિચારે છે. ૧૭૩ ક્ષાત્ત્વા: ક્ષમાદિથી થાય. ‘થં’=ન પ્રહારેખ વળી પ્રશ્ન થાય કે કયા પ્રકારથી થાય ? કયા પ્રકારના પ્રયત્નથી ક્ષમાદિ પેદા થાય ? તો બીજી દૃષ્ટિવાળા વિચારે છે કે – જે પ્રકારે મુનિઓ પ્રવૃત્તિ કરે છે તે પ્રકારે પ્રવૃત્તિ કરવામાં આવે તો મુનિઓની જેમ ક્ષમાદિભાવો પ્રગટે.’ તેથી વિચારે છે. ‘ચિત્રા’‘સતાં’ તવન્યાપોહત: ।। અને સંતોની=મુનિઓની, ચૈત્યકર્માદિ પ્રકારથી ચિત્રપ્રવૃત્તિ છે, તે=મુનિઓની પ્રવૃત્તિ, તદત્યઅપોહથી=ક્ષમાને અનુકૂળ એવી મુનિઓની પ્રવૃત્તિથી અન્ય પ્રકારની પ્રવૃત્તિના અપોહથી=ભેદથી, અશેષ=સર્વ, કેવી રીતે જણાય ? અર્થાત્ જણાતી નથી. ।।૪૭।। * ‘ચૈત્યમાંવિ’ માં ‘વિ' પદથી સાધુનાં અન્ય ઉચિત કૃત્યોનું ગ્રહણ કરવું. અવતરણિકા : યતઃ અવતરણિકાર્ય :યતઃ=જે કારણથી ભાવાર્થ: પૂર્વશ્લોકના ઉત્તરાર્ધમાં કહ્યું કે ચિત્ર પ્રકારની મુનિઓની પ્રવૃત્તિ છે, તે અશેષ કેવી રીતે જણાઈ શકે ? અર્થાત્ જણાતી નથી. કેમ જણાતી નથી ? એમાં યુક્તિ આપવા માટે યત: થી કહે છે, જેનો ૪૮મા શ્લોક સાથે સંબંધ છે. શ્લોક ઃ नास्माकं महती प्रज्ञा, सुमहान् शास्त्रविस्तरः । शिष्टा: प्रमाणमिह तदित्यस्यां मन्यते सदा । ।४८ ।। અન્વયાર્થ : અસ્મા=અમારી મહતી પ્રજ્ઞા=મહાન પ્રજ્ઞા ન=નથી, (તેથી મુનિઓની અશેષ પ્રવૃત્તિનો અમારાથી નિર્ણય થતો નથી એમ પૂર્વશ્લોક સાથે સંબંધ છે.) શાસ્ત્રવિસ્તર:=શાસ્ત્રવિસ્તાર સુમહા-સુમહાન છે,
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy