________________
૨૦૮
વૈરાગ્યકાલતા ભાગ-૩ શ્લોક :
तदा प्रोवाच कनकशेखरस्तात ! वर्ण्यते ।
यादृशस्तादृगेवास्ति, स्वभावानन्दिवर्धनः ।।५०८।। શ્લોકાર્ચ -
ત્યારે કનકશેખર બોલ્યો, હે તાત! જેવો વર્ણન કરાય છે, તેવો જ સ્વભાવથી નંદીવર્ધન છે. I૫૦૮ શ્લોક :
परमस्य कुसंसर्गाद् गुणोघो याति दुष्टताम् ।
परमानं सुधास्वादं, गरलस्येव संक्रमात् ।।५०९।। શ્લોકાર્ચ -
પરંતુ કુસંસર્ગથી આના ગુણનો સમૂહ દુષ્ટતાને પામે છે. જેમ ઝેરના સંક્રમણથી સુધાના આસ્વાદનવાળું પરમાન્ન દુષ્ટતાને પામે છે. પ૦૯ll
શ્લોક -
हेतुः स्वान्योपतापानां, निखिलानर्थजन्मभूः ।
सुहृद्वैश्वानरो ह्यस्य, प्राणेभ्योऽप्यस्ति वल्लभः ।।५१०।। શ્લોકાર્ચ -
સ્વ અને અન્યના ઉપતાપનો હેતુ, નિખિલ અનર્થના જન્મની ભૂમિ એવો વૈશ્વાનર મિત્ર આને=નંદીવર્ધનને, પણ પ્રાણથી વલ્લભ છે. આપ૧૦|| શ્લોક :
श्रूयमाणाऽपि नाम्नैव, जगतस्त्रासकारिणी । हिंसा नाम्नी च भार्याऽस्य, विद्यतेऽवद्यमन्दिरम् ।।५११।। શ્લોકાર્ચ -
નામથી જ સંભળાતી પણ જગતના જીવોને ત્રાસ કરનારી અવધનું મંદિર હિંસા નામની આની પત્ની વિધમાન છે. પ૧૧||