SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ સાંભળીને, ત્યારે ઘણા મનુષ્યો બોધ પામ્યા, ક્રમથી મનીષી મોક્ષને પામ્યો. પર એવા રાજા વગેરે અને મધ્યમબુદ્ધિ દેવલોકમાં ગયા. ર૭૩ स्पर्शनकथानकं समाप्तम् । अथ विदुर उवाचશ્લોક - इमां समाकर्णयतः कथां मे, गतं दिनं तेन न वः समीपे । समागतो ह्योऽभिदधे मयाऽपि, श्रव्या कथेयं खलसङ्गहाने ।।२७४।। સ્પર્શનું કથાનક પૂર્ણ થયું. હવે વિદુર બોલ્યો – શ્લોકાર્થ: આ કથાને સાંભળતા મારો દિવસ ગયો, તે કારણથી તારી સમીપે= નંદીવર્ધનના સમીપે, હું ગઈકાલે આવ્યો નહીં, મારા વડે=નંદીવર્ધન વડે, પણ કહેવાયું, ખલના સંગના ત્યાગમાં આ કથા મારા વડે પણ સાંભળવાયોગ્ય છે. ll૨૭૪ll શ્લોક - वचोऽवकाशं विदुरोऽथ जानन्, मामाह मा भूत् खलसङ्गमस्ते । वैश्वानरोऽभूच्चकितस्तदानीं, प्रोक्तं मयाऽसौ न ममास्ति कोऽपि ।।२७५।। શ્લોકાર્ચ - હવે વચનના અવકાશને જાણતા એવા વિદુરે મને કહ્યું=ખલના સંગના ત્યાગની કથા મારે સાંભળવી જોઈએ એ પ્રકારના નંદીવર્ધનના વચનથી ઉપદેશ આપવાના અવકાશને જાણતા એવા વિદુરે મને કહ્યું, તને= નંદીવર્ધનને, ખલનો સંગમ ન થાઓ, ત્યારે વૈશ્વાનર ચકિત થયો,
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy