________________
૧૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ધ :
અને બીજું, સર્વ પણ જંતુઓ સત્ત્વને અનુરૂપ ફલને ઈચ્છે છે. દિ=જે કારણથી, કૂતરાઓ પિંડથી તોષ પામે છે. કેસરી-સિંહ, હાથીના ઘાતથી તોષ પામે છે. ll૨૨૪ો. શ્લોક :
मृषको व्रीहिमासाद्य, नृत्यत्युत्तालहस्तकः ।
गजेन्द्रोऽवज्ञया भुङ्क्ते, यत्नदत्तं सुभोजनम् ।।२२५ ।। શ્લોકાર્ચ -
ઉંદરડાઓ ધાન્યને પામીને નૃત્ય કરે છે. ઉત્તાલહસ્તક એવો ગજેન્દ્ર=ઊંચી સૂંઢવાળો એવો હાથી, યત્નથી અપાયેલું સુંદર ભોજન અવજ્ઞાથી ખાય છે. ll૨૨૫ll શ્લોક :
તથાअदृष्टतत्त्वा ये मूढाः, स्तोकचित्ता मनुष्यकाः ।
धनराज्यादिकं प्राप्य, जायन्ते ते मदोत्कटाः ।।२२६ ।। શ્લોકાર્થ :
અને અદષ્ટતત્વવાળા જે મૂઢ અ૫ચિત્તવાળા મનુષ્યો છે તેઓ ધન રાજ્યાદિને પામીને મદથી ઉત્કટ થાય છે. ર૨૬ll. શ્લોક :
त्वं तु पूर्वंचिन्तामणिसमे रत्ने, लब्धे मध्यस्थतां गतः ।
न लक्षितो मया धीर! हर्षदोषकलङ्कितः ।।२२७।। શ્લોકાર્ચ -
વળી તે પૂર્વમાં ચિંતામણિ સમાન રત્ન પ્રાપ્ત થયે છતે મધ્યસ્થતાને પામેલ. હે ધીર!મારા વડે હર્ષરૂપ દોષથી કલંકિત જોવાયો નહીં. ll૨૨૭ll
શ્લોક :
अधुनैवं पुनर्धन्यः, स्फुटरोमाञ्चसुन्दरः । सन्मार्गलाभे तुष्टोऽसि, साधु साधु नरोत्तम! ।।२२८ ।।