________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
મારા વડે=વામદેવ વડે, કોઈ ભાવાર્થ ન જણાયો. તોપણ ભગિનીના દોષથી=માયારૂપી ભગિનીના દોષથી, વિમલ પ્રતિ આ બોલાયું=મારા વડે બોલાયું. ।।૧૫૪]
શ્લોક ઃ
४०
कुमार! साधु साधूक्तं, नष्टो मे संशयोऽधुना । तत्तावद्वर्णयेदानीं, लक्षणं मम योषिताम् । । १५५ । ।
શ્લોકાર્થ ઃ
હે કુમાર !=હે વિમલ ! સારું, સારું કહેવાયું. હાલમાં મારો સંશય નાશ પામ્યો. હાલમાં મને સ્ત્રીઓના લક્ષણનું વર્ણન કર=બતાવ. ૧૫૫॥
શ્લોક ઃ
अन्यच्च कीदृशं तावदिदं ते प्रतिभासते ।
मिथुनं लक्षणैर्येन, जातस्ते विस्मयोऽतुलः । । १५६ ।।
શ્લોકાર્થ :
અને બીજું કેવા પ્રકારનું મિથુન લક્ષણ વડે તને પ્રતિભાસે છે, જે કારણથી તને અતુલ વિસ્મય થયો. I૧૫૬||
શ્લોક ઃ
विमलेनोक्तं आकर्णय
चक्रवर्ती भवत्येव, नरोऽमूदृशलक्षणैः ।
નાનાડપીવૃશી મદ્ર!, માર્યા, તસ્યેવ ખાયતે ।।૭।।
શ્લોકાર્થ :
વિમલ વડે કહેવાયું – સાંભળ. હે ભદ્ર ! વામદેવ ! આવા પ્રકારનાં લક્ષણો વડે નર ચક્રવર્તી થાય જ છે, આવા પ્રકારની સ્ત્રી તેની=ચક્રવર્તીની, જ ભાર્યા થાય છે. II૧૫૭।।
શ્લોક ઃ
तेन मे विस्मयो जातो, दृष्ट्वेदं मिथुनोत्तमम् ।
નિશામય તતો મદ્ર!, નક્ષળ યોષિતોડડથુના ITI
શ્લોકાર્થ :
તે કારણથી ઉત્તમ એવા આ મિથુનને જોઈને મને વિસ્મય થયો, ત્યારપછી હે ભદ્ર ! વામદેવ ! હાલમાં સ્ત્રીઓના લક્ષણને તું સાંભળ. II૧૫૮।।