________________
૨૪
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
મયો- અનુપ્રદ્દો મે, વિમલેનોरक्तस्निग्धमवक्रं च, पद्माभं मृदु कोमलम् ।
प्रशस्तं वर्णितं प्राज्ञैः, सुश्लिष्टं पादयोस्तलम् ।। ८५ ।।
*
શ્લોકાર્થ :
મારા વડે=વામદેવ વડે, કહેવાયું. મારા ઉપર અનુગ્રહ છે. વિમલ વડે કહેવાયું. રક્ત, સ્નિગ્ધ, અવક્ર, પદ્મના જેવું મૃદુ, કોમલ, સુશ્લિષ્ટ બે પાદનું તલ પ્રાજ્ઞ પુરુષ વડે પ્રશસ્ત વર્ણન કરાયું છે. II૫II
શ્લોક ઃ
शशिवज्राङ्कुशच्छत्रशङ्खादित्यादयस्तले ।
पादयोर्यस्य दृश्यन्ते, स धन्यः पुरुषोत्तमः ।। ८६ ।।
શ્લોકાર્થ ઃ
ચંદ્ર, વજ, અંકુશ, છત્ર, શંખ, આદિત્ય આદિ જેના બે પગના તલમાં દેખાય છે તે ધન્ય પુરુષોત્તમ છે. II૮૬ા
શ્લોક ઃ
एत एव च चन्द्राद्या, यद्यसंपूर्णभिन्नकाः ।
भवेयुः, पश्चिमा भोगाः संपद्यन्ते तदा नरे । ८७ ।।
'
શ્લોકાર્થ ઃ
અને આ જ ચંદ્રાદિ જો અસંપૂર્ણ, ભિન્નરૂપવાળા થાય તો મનુષ્યને પાછળની વયમાં ભોગો
પ્રાપ્ત થાય છે. II૮૭]]
શ્લોક ઃ
रासभो वा वराहो वा, जम्बुको वा परिस्फुटम् ।
दृश्येत पादतलयोर्यस्यासौ दुःखितो नरः ।।८८ ।।
શ્લોકાર્થ :
રાસભ, વરાહ, જમ્બુક જેના પાદતલમાં પરિસ્ફુટ દેખાય છે આ મનુષ્ય દુઃખિત થાય છે. ।।૮।