________________
૩૦૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોક :
सर्वस्योद्वेगजनकः, कृष्णाहेस्तुल्यतां गतः ।
तत्रागृहीतसङ्केते! बहुकालं विडम्बितः ।।६८३।। શ્લોકાર્ય :
સર્વના ઉદ્વેગનો જનક કાળા સર્પની તુલ્યતાને પામ્યો, ત્યાં રાજમંદિરમાં, હે અગૃહીતસંકેતા ! ઘણો કાળ વિડંબના કરાયો. II૬૮all શ્લોક :
अन्यदा श्रीगृहं राज्ञो, विद्यासिद्धन केनचित् ।
निःशेषं मुषितं भद्रे! स च चौरो न लक्षितः ।।६८४।। બ્લોકાર્ધ :
અન્યદા રાજાનું ઘર કોઈક વિધાસિદ્ધ વડે નિઃશેષ ચોરાયું. અને તે ચોર હે ભદ્રા ! જણાયો નહીં. ll૧૮૪ll બ્લોક :
ततोऽहं दृष्टदोषत्वादस्यैवंविधसाहसम् ।
संभाव्यं नापरस्येति, ग्राहितस्तेन भूभुजा ।।६८५।। શ્લોકાર્ય :
તેથી દષ્ટ દોષપણું હોવાને કારણે મેં પૂર્વમાં ચોરી કરી છે એવું જોવાયેલું હોવાને કારણે, આનું વામદેવનું, આવા પ્રકારનું સાહસ સંભાવ્ય છે, બીજાનું નહીં. એથી તે રાજા વડે હું ગ્રહણ કરાયો. II૬૮૫ll. શ્લોક :
अनेकयातनाभिश्च, नानारूपैविडम्बनैः ।
ततोऽहं गाढरुष्टेन, तेन भद्रे! कदर्थितः ।।६८६।। શ્લોકાર્ચ -
અનેક યાતનાવાળી અનેક પ્રકારની વિડંબનાથી ગાઢ સુષ્ટ એવા તે રાજા વડે ત્યારપછી હે અગૃહીતસંકેતા! કદર્થના કરાયો. ll૧૮૬ll શ્લોક :
न स्थितः सरलस्यापि, वचनेन नराधिपः । उल्लम्बितो विशालाक्षि! ततोऽहं विरटनलम् ।।६८७।।