________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૩૦૭
શ્લોક :
ततोऽतिसरलं मत्वा, सरलं तं नराधिपः । अमुञ्चन्मां प्रसादेन, तस्यायच्छच्च तद्धनम् ।।६७५।। केवलं सरलस्तेन, तदा प्रोक्तो महीभुजा ।
श्रेष्ठिन्नेष सुपुत्रस्ते, समीपे मम तिष्ठतु ।।६७६।। શ્લોકાર્ય :
તેથી અતિસરલ તે સરલને માનીને રાજાએ પ્રસાદથી મને મૂક્યો. અને તેને તે ધન આપ્યું. કેવલ તે રાજા વડે ત્યારે સરલ કહેવાયો. હે શ્રેષ્ઠિ ! આ તારો સુપુત્ર મારી સમીપે રહો. II૬૭૫-૭૬ll શ્લોક :
યત – अयं विषाङ्कुराकारस्तस्करो जनतापकः ।
तदेष मद्गृहाद् बाह्यो, वामदेवो न सुन्दरः ।।६७७।। શ્લોકાર્ધ :
જે કારણથી વિષાંકુર આકારવાળો જનનો તાપક=લોકોને તાપ કરના કારણથી મારા ઘરથી બહારમાં આ વામદેવ સુંદર નથી. II૬૭૭ી.
वामदेवस्य दयनीयदशायां मरणम्
શ્લોક :
इतश्चपुरापि दुर्बलीभूतः, साम्प्रतं नष्ट एव सः । પુળ્યોદયો વયસ્યો છે, ર્વી તદુરિતમ્ ૬૭૮.
વામદેવનું દયનીય દશામાં મરણ શ્લોકાર્ચ -
અને આ બાજુ પૂર્વમાં પણ દુર્બલ થયેલો એવો તે મારો પુણ્યોદય નામનો મિત્ર હમણાં તે દુષ્ટયેષ્ટિત જોઈને વામદેવે કરેલી દુષ્ટ ચેષ્ટા જોઈને, નાસી ગયો. II૬૭૮