________________
૨૭૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
ततश्चदष्टोष्ठा रक्तसर्वाङ्गा, भूमिताडनतत्पराः ।
क्रोधान्धबुद्धयः सर्वे, समकालं प्रभाषिताः ।।५७६।। શ્લોકાર્ચ -
અને તેથી, દંશાયેલા હોઠવાળા, રક્ત સર્વ અંગવાળા, ભૂમિના તાડનમાં તત્પર, ક્રોધથી અંધ થયેલી બુદ્ધિવાળા સર્વ મહામોહના રાજાઓ સમકાલ=એક સાથે, બોલ્યા. પછી શ્લોક -
अरे रे दुष्ट! केनेदं, दुरात्मंस्ते निवेदितम् ।
यथा संसारिजीवो नः, स्वामी सम्बन्धिनो वयम् ।।५७७।। શ્લોકાર્ચ -
અરે રે દુષ્ટ ! દુરાત્મા ! કોના વડે તને આ નિવેદન કરાયું? શું નિવેદન કરાયું? તે ‘કથા'થી બતાવે છે – સંસારી જીવ આપણો છે. સ્વામીના સંબંધવાળા અમે છીએ સંસારી જીવ મોહનો અને ચારિત્રનો એવા બંને સૈન્યનો સ્વામી છે, સ્વામી સંબંધવાળા આપણે છીએ, એ પ્રમાણે કોના વડે નિવેદન કરાયું ? એ પ્રમાણે બધા રાજાઓ બોલ્યા, એમ સંબંધ છે. I૫૭૭ી. શ્લોક :
पातालेऽपि प्रविष्टानां, नास्ति मोक्षः कथंचन ।
युष्माकमालजालेन, किमनेन? नराधमाः! ।।५७८।। શ્લોકાર્ચ -
વળી, તે રાજાઓ કહે છે. પાતાળમાં પ્રવેશેલા તમારો કોઈ રીતે મોક્ષ નથી, હે નરાધમો ! આ આલાલ કથનથી શું ?=આપણે બધાએ મિત્રભાવથી રહેવું જોઈએ એ પ્રકારના અસંબદ્ધ કથનથી શું ? પિ૭૮ll શ્લોક :
संसारिजीवो नः स्वामी, यूयं सम्बन्धिनः किल ।
अहो सम्बन्धघटना, अहो वाक्यमहो गुणाः ।।५७९।। શ્લોકાર્ય :સંસારી જીવ આપણો સ્વામી છે=સંસારી જીવ મહામોહની સેનાનો અને ચારિત્રની સેનાનો સ્વામી છે, તમે મહામોહનું સૈન્ય, સંબંધી છે ચારિત્રધર્મના સૈન્ય સાથે એક સ્વામીના સંબંધપણાથી