________________
૨૬૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
સંસારી જીવની જાગૃતિનો ક્રમ શ્લોકાર્ચ -
સમ્બોધ વડે કહેવાયું=સમ્બોધ વડે સમ્યગ્દર્શનને કહેવાયું. હે આર્ય! સમ્યગ્દર્શન!કાલસાધ્ય પ્રયોજનમાં-પ્રયત્ન સાધ્ય નથી પરંતુ કાલસાધ્ય પ્રયોજન છે એવા પ્રસંગમાં, ઉત્તાકતાને કર નહીં ઉતાવળને કર નહીં. આ સંસારી જીવ નક્કી ક્યારેક આપણને જાણશે. પિપરા શ્લોક :
યતાस कर्मपरिणामाख्यो, नरेन्द्रोऽत्र बलद्वये ।
समानपक्षपातेन, सदा प्रायेण वर्तते ।।५५३।। શ્લોકાર્થ :
જે કારણથી અહીં=સંસારી જીવમાં, કર્મપરિણામ રાજા બલદ્રયમાં–મહામોહના અને ચારિત્ર ઘર્મરાજાના એમ બંને સૈન્યમાં, સમાન પક્ષપાતથી પ્રાયઃ સદા વર્તે છે. llપપ૩/ શ્લોક :
तस्य संसारिजीवोऽपि, निःशेषं कुरुते वचः ।
अतोऽस्मानेष तस्योच्चैः, कदाचिज्ज्ञापयिष्यति ।।५५४।। શ્લોકાર્ચ -
અને આ બાજુ સંસારી જીવ પણ નિઃશેષ તેનું વચન-કર્મપરિણામરાજાનું વચન, કરે છે. આથી આકર્મપરિણામરાજા, તેને=સંસારી જીવને, ક્યારેક આપણને અત્યંત જણાવશે પરિચિત કરાવશે. પિપ૪ll શ્લોક :
ततश्च
ज्ञाताः संसारिजीवेन, सप्रसादेन पूजिताः ।
વયના વિધ્યામ:, શનિર્વતનક્ષમ સાધી શ્લોકાર્ય :
અને તેથી કર્મપરિણામરાજા સંસારી જીવને આપણો પરિચય કરાવશે તેથી, સંસારી જીવ વડે જ્ઞાત થયેલા પ્રસાદ સહિત પૂજાયેલા હે આર્ય ! અમે શગુના નિર્દલનમાં સમર્થ થશે. પિપપી.