SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ સંસારી જીવની જાગૃતિનો ક્રમ શ્લોકાર્ચ - સમ્બોધ વડે કહેવાયું=સમ્બોધ વડે સમ્યગ્દર્શનને કહેવાયું. હે આર્ય! સમ્યગ્દર્શન!કાલસાધ્ય પ્રયોજનમાં-પ્રયત્ન સાધ્ય નથી પરંતુ કાલસાધ્ય પ્રયોજન છે એવા પ્રસંગમાં, ઉત્તાકતાને કર નહીં ઉતાવળને કર નહીં. આ સંસારી જીવ નક્કી ક્યારેક આપણને જાણશે. પિપરા શ્લોક : યતાस कर्मपरिणामाख्यो, नरेन्द्रोऽत्र बलद्वये । समानपक्षपातेन, सदा प्रायेण वर्तते ।।५५३।। શ્લોકાર્થ : જે કારણથી અહીં=સંસારી જીવમાં, કર્મપરિણામ રાજા બલદ્રયમાં–મહામોહના અને ચારિત્ર ઘર્મરાજાના એમ બંને સૈન્યમાં, સમાન પક્ષપાતથી પ્રાયઃ સદા વર્તે છે. llપપ૩/ શ્લોક : तस्य संसारिजीवोऽपि, निःशेषं कुरुते वचः । अतोऽस्मानेष तस्योच्चैः, कदाचिज्ज्ञापयिष्यति ।।५५४।। શ્લોકાર્ચ - અને આ બાજુ સંસારી જીવ પણ નિઃશેષ તેનું વચન-કર્મપરિણામરાજાનું વચન, કરે છે. આથી આકર્મપરિણામરાજા, તેને=સંસારી જીવને, ક્યારેક આપણને અત્યંત જણાવશે પરિચિત કરાવશે. પિપ૪ll શ્લોક : ततश्च ज्ञाताः संसारिजीवेन, सप्रसादेन पूजिताः । વયના વિધ્યામ:, શનિર્વતનક્ષમ સાધી શ્લોકાર્ય : અને તેથી કર્મપરિણામરાજા સંસારી જીવને આપણો પરિચય કરાવશે તેથી, સંસારી જીવ વડે જ્ઞાત થયેલા પ્રસાદ સહિત પૂજાયેલા હે આર્ય ! અમે શગુના નિર્દલનમાં સમર્થ થશે. પિપપી.
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy