________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૨૪૫
શ્લોકાર્ચ - રોષથી રક્ત થયેલા મુખવાળા કેટલાક ભૃકુટિથી ભીષણ થયા. વળી, ખગમાં સ્થાપન કરી છે દષ્ટિ જેમણે એવા અન્ય ઉત્તાનિત ઉરકવાળા થયાત્રફલાયેલી છાતીવાળા થયા. ll૪૯ો.
શ્લોક :
क्रोधान्धबुद्धयः केचित्संपन्ना रक्तलोचनाः ।
अन्ये स्फुटाट्टहासेन, गर्जिताखिलभूधराः ।।४९३।। શ્લોકાર્ચ -
ક્રોધથી અંધ બુદ્ધિવાળા કેટલાક રક્તલોયનવાળા થયા. વળી, અન્ય રાષ્ટ અટ્ટહાસ્યથી ગજિત થયેલી અખિલ ભૂધરવાળા થયા. ll૪૯all શ્લોક :
अन्येऽन्तस्तापसंरम्भाद्विगलत्स्वेदबिन्दवः ।
केचिद्रक्ताङ्गभीमाभाः, साक्षादिव कृशानवः ।।४९४ ।। શ્લોકાર્ધ :
અંતતાપના સંરંભથી ગળતા સ્વેદના બિંદુવાળા એવા અન્ય કેટલાક રક્તના અંગથી ભીમ જેવા જાણે સાક્ષાત્ યમરાજ જેવા થયા. ll૪૪ll શ્લોક :
अतस्तं तादृशं वीक्ष्य, क्षुभितं राजमण्डलम् ।
चारित्रधर्मराजेन्द्र, सद्बोधः प्रत्यभाषत ।।४९५ ।। શ્લોકાર્ય :
આથી તેવા પ્રકારના ક્ષભિત તે રાજમંડલને જોઈને ચારિત્રધર્મરાજા પ્રત્યે સધ્ધોધમંત્રી બોલ્યો, Il૪લ્પા શ્લોક :
देव! नैष सतां युक्तो, धीराणां कातरोचितः ।
अकालनीरदारावसन्निभः क्षोभविभ्रमः ।।४९६ ।। શ્લોકા :
હે દેવ ! સજ્જન એવા ધીરપુરુષોને અકાલ વાદળાંના અવાજ જેવા ક્ષોભનો વિભ્રમ યુક્ત નથી. ll૪૯૬ll