________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ : =
ક્ષમા, માર્દવ, સત્ય આદિરૂપ સુંદર, હિતવત્સલ ભાવકુટુંબને આ લોક જાણતો નથી જ. ||33||
શ્લોક ઃ
इदं च न विजानीते, चित्तापवरके यथा ।
अमीभिरेव रागाद्यैरभिभूय तिरोहितम् ।।३३१ ।।
શ્લોકાર્થ :
અને ચિત્તરૂપી ઓરડામાં જે પ્રમાણે આ જ રાગાદિ વડે અભિભવ કરીને તિરોહિત કરાયેલા એવા આને=ભાવકુટુંબને જાણતો નથી, 1133૧||
શ્લોક ઃ
ततोऽयं तादृशैश्वर्यादनन्तानन्ददायिनः ।
भ्रंशितः सुखहेतोश्च, कुटुम्बात्तैर्वियोजितः ।। ३३२ ।।
૧૯૫
શ્લોકાર્થ :
તેથી=હિતવત્સલ કુટુંબને અને ચિત્તરૂપી ઓરડામાં તિરોહિત છે તેને જાણતો નથી તેથી, તેવા પ્રકારના ઐશ્વર્યવાળા અનંત આનંદને દેનારા અને સુખના હેતુ એવા કુટુંબથી તેઓ વડે=રાગાદિ ચોરો વડે, આ=જીવલોક, ભ્રંશ કરાયો અને વિયોજિત કરાયો. II33૨।।
શ્લોક :
क्षिप्तश्चात्र भवग्रामे, दुःखसङ्घातपूरिते ।
तथापि लोको रागादीन्, वयस्यानिव मन्यते । । ३३३।।
શ્લોકાર્થ :
અને દુઃખના સંઘાતથી પૂરિત આ ભવરૂપી ગ્રામમાં નંખાયો=જીવલોક નંખાયો. તોપણ લોક= જીવલોક, મિત્રની જેમ રાગાદિને માને છે. II333II
શ્લોક ઃ
भिक्षाभूतमिदं लब्ध्वा, तथा वैषयिकं सुखम् ।
हृष्टो नृत्यति मूढात्मा, यथासौ बठरो गुरुः ।। ३३४।।
શ્લોકા :
અને ભિક્ષા જેવા આ વૈષયિક સુખને પામીને હર્ષિત થયેલો મૂઢાત્મા નાચે છે જે પ્રમાણે આ બઠરગુરુ. ||૩૩૪]]