________________
૧૯૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
तीव्रानन्तमहादुःखसङ्घातमनुभूय च ।
आयुष्ककपरे भग्ने, निर्गच्छेच्च ततः क्वचित् ।।३०८ ।। શ્લોકાર્ચ -
અને તીવ્ર અનંત મહાદુઃખના સંઘાતને અનુભવ કરીને આયુષ્યરૂપી કર્પર ભગ્ન થયે છતે ત્યાંથી અતિજઘન્ય પાડામાંથી, ક્યારેક નીકળે. ll૧૦૮
બ્લોક :
अथ तिर्यग्भवं प्राप्य, द्वितीयमिव पाटकम् । ततोऽसौ पर्यटेत्तत्र, भोगभोजनलम्पटः ।।३०९।।
શ્લોકાર્ય :
હવે બીજા પાડાની જેવા તિર્યંચ ભવને પામીને ત્યારપછી ભોગભોજનમાં લંપટ એવો આ જીવલોક, ત્યાં બીજા પાડામાં, પર્યટન કરે. [૩૦૯ll શ્લોક :
अथ तत्रापि नैवासौ, लभते भोगभोजनम् ।
क्षुदादिषिड्गलोकेन, केवलं परिपीड्यते ।।३१० ।। શ્લોકાર્થ :
હવે ત્યાં પણ બીજા પાડામાં પણ, આ જીવલોક, ભોગભોજનને પ્રાપ્ત કરતો નથી. સુધાદિ પિગલોકથી કેવલ અત્યંત પીડા પામે છે. ll૧૧oll શ્લોક :
पुनश्च तिर्यगायुष्के, क्वचिनिष्ठां गते सति ।
तृतीयपाटकाकारं, मानुष्यकमवाप्नुते ।।३११।। શ્લોકાર્ચ -
અને વળી, ક્યારેક તિર્ય, આયુષ્ય પૂર્ણ થયે છતે મનુષ્ય સંબંધી ત્રીજા પાડાના આકારને પ્રાપ્ત કરે છે. [૩૧૧|| શ્લોક :
अथ तत्र भवेदस्य, पुण्यलेशः कथञ्चन । आन्तरैश्वर्ययुक्तत्वे, सा छाया परिकीर्तिता ।।३१२।।